સ્વાસ્થ્ય

અમદાવાદમાં ડૉ.પ્રતાપ ચૌહાણે 8મી વિશ્વઆયુર્વેદ કોંગ્રેસમાં ‘આયુર્વેદ સાથે માનસિક સારવાર’ અંગે વાત કરી

અમદાવાદઃ જીવા આયુર્વેદના ડિરેક્ટર ડૉ. પ્રતાપ ચૌહાણ 16મી ડિસેમ્બરે 8મી વર્લ્ડ આયુર્વેદ

મોટાભાગના હાર્ટના દર્દીઓ સુરક્ષિત રીતે સેક્સ માણી શકે

ન્યૂયોર્ક : તાજેતરમાં જ કરવામાં આવેલા નવા રસપ્રદ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે મોટાભાગના હાર્ટના દર્દીઓ પણ સુરક્ષિત

શ્વાસ મારફતે લેવાતી હવાથી ફેફસા માટેનું કેન્સર થઈ શકે

અમદાવાદ :  અમદાવાદ શહેરમાં પણ છેલ્લા કેટલાક સમયથી દિલ્હીની જેમ હવાના પ્રદૂષણનું પ્રમાણ ગંભીર અને ચિંતાજનક હદે

આ ક્લિનિક્સ દ્વારા હૃદયરોગ, ડાયાબિટીસ, હાઇ બ્લડ પ્રેશર જેવી બિમારીઓ પર આયુર્વેદિક ઉપચાર ગુજરાતમાં પણ સંભવ

માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અનુસાર, આયુર્વેદ શા†માં વાસ્તવિક રુપથી સમગ્ર વિશ્વમાં પ્રભાવિત કરવાની શક્તિ છે. આયુર્વેદની આ ક્ષમતાનો વધારેમાં વધારે ઉપયોગ…

ભારતમાં સાડા સાત કરોડથી વધારે દર્દી ડાયાબિટીસગ્રસ્ત

અમદાવાદ : ભારતમાં ડાયાબિટીસનું પ્રમાણ ગંભીર અને ચિંતાજનક હદે વધી રહ્યું છે. ખાસ કરીને યુવાનોમાં પણ હવે આ બિમારી

તારા ફાઉન્ડેશને વી.એસ હોસ્પિટલમાં પ્રથમ ‘ન્યુ બોર્ન હિઅરીંગ સ્ક્રીનિંગ’સેન્ટરનું લોકાર્પણ કર્યું

અમદાવાદ: તારા ફાઉન્ડેશન એક રજિસ્ટર્ડ એનજીઓ છે જે ‘ડીફનેસ ફ્રી સોસાયટી’ના ઉમદા આશય અને અભિયાન પર કામ કરે છે.