સ્વાસ્થ્ય

દેશનું મેડિકલ ટુરીઝમ ૨૦૨૦ સુધી ૯ અબજ ડોલરે પહોંચશે

અમદાવાદ :  પાકિસ્તાન, અમેરિકા, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ સહિતના દેશોમાંથી વિદેશી નાગરિકોને ઓછા ખર્ચે અસરકારક

અસ્થમા દવાઓથી નિયંત્રણમાં રાખી શકાય : ૩૦ ટકા અસ્થમા દર્દી અધવચ્ચે ઇનહેલરનો ઉપયોગ બંધ કરે છે

અમદાવાદ : ભારતમાં ૩૭ મિલિયન લોકોને અસ્થમા છે એવો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનો અંદાજ છે. અસ્થમા હઠીલી સ્થિતિ છે, જે

અમદાવાદમાં ડૉ.પ્રતાપ ચૌહાણે 8મી વિશ્વઆયુર્વેદ કોંગ્રેસમાં ‘આયુર્વેદ સાથે માનસિક સારવાર’ અંગે વાત કરી

અમદાવાદઃ જીવા આયુર્વેદના ડિરેક્ટર ડૉ. પ્રતાપ ચૌહાણ 16મી ડિસેમ્બરે 8મી વર્લ્ડ આયુર્વેદ

મોટાભાગના હાર્ટના દર્દીઓ સુરક્ષિત રીતે સેક્સ માણી શકે

ન્યૂયોર્ક : તાજેતરમાં જ કરવામાં આવેલા નવા રસપ્રદ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે મોટાભાગના હાર્ટના દર્દીઓ પણ સુરક્ષિત

શ્વાસ મારફતે લેવાતી હવાથી ફેફસા માટેનું કેન્સર થઈ શકે

અમદાવાદ :  અમદાવાદ શહેરમાં પણ છેલ્લા કેટલાક સમયથી દિલ્હીની જેમ હવાના પ્રદૂષણનું પ્રમાણ ગંભીર અને ચિંતાજનક હદે

આ ક્લિનિક્સ દ્વારા હૃદયરોગ, ડાયાબિટીસ, હાઇ બ્લડ પ્રેશર જેવી બિમારીઓ પર આયુર્વેદિક ઉપચાર ગુજરાતમાં પણ સંભવ

માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અનુસાર, આયુર્વેદ શા†માં વાસ્તવિક રુપથી સમગ્ર વિશ્વમાં પ્રભાવિત કરવાની શક્તિ છે. આયુર્વેદની આ ક્ષમતાનો વધારેમાં વધારે ઉપયોગ…

Latest News