કારકિર્દી

CBSE બોર્ડની પરીક્ષામાં બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને ફળ વગેરે લઇ જવા પર છૂટ આપી

CBSE બોર્ડની પરીક્ષા ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૪થી લેવામાં આવશે. એક્ઝામનું આયોજન CBSE દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સ મુજબ કરવામાં આવશે. બોર્ડ…

NIMCJ ની બે બેચના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો

૪૧ વિદ્યાર્થીઓને PG ડિપ્લોમા અને આઠ વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત અમદાવાદ:  વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન…

દીક્ષાંત સમારોહ એ શિક્ષાંત સમારોહ નથી?, વિદ્યાર્થીઓએ જીવનભર શીખતા રહેવું જાેઈએ ઃ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

*અમૃતકાળમાં યુવા શક્તિએ ભારતને વિશ્વગુરુ બનાવવા લીડ લેવાની છે ઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીના ૭૨ મા…

૫૦ વર્ષની ઉંમરે ટિ્‌વંકલ ખન્નાએ તેનું ગ્રેજ્યુએશન કર્યું પૂર્ણ

અભિનેતા અક્ષય કુમારની પત્ની ટિ્‌વંકલ ખન્નાએ લગ્ન બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચાવી દીધી છે. પાછી તે લેખન તરફ વળી હતી.…

ધોરણ ૧૨ પછી લેવાતી ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ

૧૬ જાન્યુઆરી ના બદલે હવે ૨૨ જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશેઅમદાવાદ :ગુજકેટની પરીક્ષાને લઈ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે.…

અર્વાચીન અને પ્રાચીન વૈદિક પરંપરા સાથે ચારૂસેટ યુનિવર્સિટીનો 13મો પદવીદાન સમારંભ યોજાયો

"નવયુવાનો કૌશલ્યો, સંશોધન, નવીનીકરણ અને ઉદ્યોગસાહસિકતા થકી ભારતને વિશ્વની શ્રેષ્ઠ ઈકોનોમી બનાવે" - માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રઘાન અર્વાચીન…

Latest News