આંતરરાષ્ટ્રીય

ઈસાઈઓ પર હુમલાને લઈ ઈસ્લામિક દેશો ગુસ્સે થયા

ઇસ્લામિક દેશોએ હવે પાકિસ્તાનના પૂર્વીય વિસ્તારોમાં ચર્ચ અને ખ્રિસ્તી સમુદાયના લોકો સાથે બહુમતી મુસ્લિમ વસ્તી દ્વારા કરવામાં આવતી તોડફોડને લઈ…

પાકિસ્તાનમાં કરાચીથી ઈસ્લામાબાદ જઈ રહેલી પેસેન્જર બસમાં આગ, ૩૫ લોકોના મોત

પાકિસ્તાનમાં એક મોટો અકસ્માત થયો છે. કરાચીથી ઈસ્લામાબાદ જઈ રહેલી પેસેન્જર બસમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ૩૫ લોકોના…

ISRO આદિત્ય L-૧ લોન્ચ કરવાની કરી રહ્યું છે તૈયારી..

ભારતની સ્પેસ એજન્સી ISRO આદિત્ય ન્-૧ લોન્ચ કરવાની તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં છે. બીજી તરફ, ભારતીયો ચંદ્રયાન-૩ ની સફળતાની…

અક્ષય કુમારને ભારતીય નાગિરકતા મળી, સોશિયલ મીડિયા પર પુરાવો બતાવ્યો

બોલીવુડના ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર હવે ભારતીય નાગરિક બની ગયા છે. તેમને ભારતીય નાગરિકતા મળી ગઈ છે. તેમણે…

સુધરે એ પાકિસ્તાનીઓ નહી!.. કેનેડામાં આઝાદીની ઉજવણીમાં બે પાકિસ્તાનીઓ વચ્ચે ઘર્ષણ

ભારતના પાડોશી દેશ પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ એક દિવસ પહેલા આવે છે. જોકે આ દરમ્યાન કેનેડામાં આઝાદીની ઉજવણી કરી રહેલા બે…

પૂજ્ય મોરારી બાપૂએ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં શિક્ષકો, ખેડૂતો અને માછીમારોને મહેમાન તરીકે આમંત્રિત કરવાના મોદી સરકારની પહેલની પ્રશંસા કરી

પ્રસિદ્ધ કથાકાર પૂજ્ય મોરારી બાપૂએ નવી દિલ્હીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે શિક્ષકો, માછીમારો અને ખેડૂતોને આમંત્રિત કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર…