આંતરરાષ્ટ્રીય

મોરારી બાપુએ કહ્યું કે વ્યાસપીઠનું કામ આજ છે-દિલ સુધી જવાનું.

છઠ્ઠા દિવસની કથાનાં આરંભે બાપુએ કહ્યું કેઅહીંના જનરલ સેક્રેટરી-જે મુખ્ય છે-એ પોતાના કાર્યક્રમ સંદર્ભે અમેરિકાની બહાર છે,પણ ડેપ્યુટી જનરલ સેક્રેટરી-જે…

એરલાઈન્સની સરખામણીમાં ખૂબ જ ઓછી કિંમતે લઇ જશે આપનો વધારાનો સામાન…કિંમત માત્ર Rs 89* પ્રતિ કિલોથી શરૂઆત…..

અમદાવાદ: Avaan Launches Excess, અવાન ઇન્ડિયા ગ્રૂપનો એક ભાગ દ્વારા વધુ સામાન સેવાઓમાં  અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તેની કામગીરી શરૂ…

વિયેતજેટએ ભારતીય વેપારી પ્રવાસી સંદીપ મહેતાને એક વર્ષ ફ્રી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સની ભેટ આપવામાં આવી

     ~ વિયેતજેટ દ્વારા 200 મિલિયન પ્રવાસીઓ સુધી પહોંચવાના માઈલસ્ટોનની ઉજવણી ~ ~ એરલાઈન દ્વારા સર્વ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ રુટ્સ…

ભારત, જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાનો હુંકાર : ચીન પોતાની હદમાં રહે નહીં તો પસ્તાશે

નવીદિલ્હી : ક્વાડ (Quadrilateral Security Dialogue)ના નેતાઓએ જાપાનની રાજધાની ટોક્યોમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. ક્વાડ મીટિંગમાં સામેલ તમામ નેતાઓએ…

યુનાઇટેડ નેશન્સમાં કોઇ આધ્યાત્મિક ગુરુ એ આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કર્યું હોય તેવી પ્રથમ ઘટના

ન્યુ યોર્ક: જાણીતા અધ્યાત્મિક ગુરૂ પૂજ્ય મોરારી બાપૂએ ન્યુ યોર્કમાં યુનાઇટેડ નેશન્સના મુખ્યાલયમાં તેમની નવ-દિવસીય રામકથાનો શુભારંભ કર્યો છે. યુનાઇટેડ…

કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટેકઓફ દરમિયાન પ્લેન ક્રેશ; ૧૮ લોકોના મોત

કાઠમંડુ : નેપાળની રાજધાની કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટેકઓફ દરમિયાન એક પ્લેન ક્રેશ થવાણી દુર્ઘટના બની હતી, જેમાં ૧૮…

Latest News