આંતરરાષ્ટ્રીય

જી-૨૦ સંમેલન દરમિયાન ભારતીય પ્રધાનમંત્રી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત થઈ

ઈન્ડોનેશિયાના બાલીમાં જી-૨૦ સંમેલન દરમિયાન ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત થઈ છે. જી-૨૦ ડિનર દરમિયાન…

રશિયાએ યુક્રેન પર છોડી મિસાઈલો,કીવમાં બ્લેકઆઉટ જાહેર

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ હાલમાં કહ્યું હતું કે યુદ્ધના અંતની શરૂઆત થઈ ગઈ છે. ખેરસોનમાં રશિયાની સેના પાછળ હટ્યા બાદ…

અમેરિકામાં દર ૨ વર્ષે થનારી વચગાળાની ચૂંટણી પર છે આખી દુનિયાની નજર

અમેરિકાની વચગાળાની ચૂંટણીમાં મતગણતરી ચાલુ છે. તાજા અપડેટ મુજબ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટી રિપલ્બિકન, ડેમોક્રેટ્‌સ કરતા અનેક સીટો…

માલદીવમાં મકાનોમાં આગમાં ૯ ભારતીયોના મોત,એમ્બેસીએ શોક વ્યક્ત કર્યો

માલદીવની રાજધાની માલેથી એક ખરાબ સમાચાર આવ્યા છે. માલેમાં ગુરુવારે વિદેશી કામદારો માટે બનાવેલા મકાનોમાં આગ લાગી હતી, જેમાં ૧૦…

પ્રધાનમંત્રી સહિત ઘણા નેતાઓને ટિ્‌વટરે પહેલા ઓફિશિયલ લેબલ આપ્યું પછી હટાવી લીધું

ટિ્‌વટરે બુધવારે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત ઘણા નેતાઓને વેરિફાઈલ હેન્ડલમાં ઓફિશિયલ લેબલથી જોડ્યા. પછી થોડીવાર પછી…

સ્વામી અવિમુક્તેશ્વરાનંદ મહારાજે કહ્યું,”ભારતના મુસ્લિમોએ પાકિસ્તાન જતું રહેવું જોઈએ”

જ્યોતિષ પીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ મહારાજે ભારત અને પાકિસ્તાનના ભાગલા મુદ્દે વિવાદિત નિવેદન આપ્યું છે. જબલપુરમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ મહારાજે કહ્યું…