ભારત

ચંદ્ર પર બાપાનો સંદેશ પહોંચાડવા પાછળની દૂરંદર્શી શક્તિ તમામ રીતથી પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજીના ગહન જ્ઞાન અને અતૂટ ભક્તિમાં સમાયેલી છે: જય પટેલ

USA થી પાછા ફર્યા બાદ અમદાવાદમાં એક યાદગાર મુલાકાતને યાદ કરતા જય પટેલએ સ્વામીજીની સાથે થયેલી વાતચીતને યાદ કરી, જ્યાં…

પૂજ્ય મોરારી બાપૂએ પ્રાણ પ્રતિષ્ઠા બાદ અયોધ્યામાં પ્રથમ રામકથાનો શુભારંભ કર્યો

પૂજ્ય મોરારી બાપૂએ રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના આમંત્રણ ઉપર રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમ રામકથાનો પ્રારંભ કર્યો વિશ્વના દરેક ઘરમાં અને…

UPમાં ટ્રેક્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

બે દિવસ પહેલા ઉતર પ્રદેશ ના કાસગંજ ખાતે માઘ પૂર્ણિમા ના દિવસે યાત્રાળુઓથી ભરેલી એક ટ્રોલી તળાવમાં ઉથલી પડતાં ૨૩…

દક્ષિણ એશિયાના સૌથી મોટા Water Expo-WAPTAG 2024ની આઠમી એડિશનનું આયોજન

વાપટેગ ગાંધીનગરમાં 29 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી વોટર એક્સપોનું આયોજન કરશે . મહાત્મા મંદિર ખાતે એક્ઝિબિશનની આઠમી એડિશન સૌથી એડવાન્સ્ડ,…

વિઝા અરજીની સંખ્યામાં છેલ્લા 10 વર્ષમાં અમદાવાદીઓનો રેકોર્ડ વધારો નોંધાયો

2023માં અમદાવાદથી વિઝા અરજીઓની સંખ્યા મજબૂત રહી અને રોગચાળા પહેલાના સ્તરને વટાવી ગઈ કારણ કે વિદેશ જવાની મુસાફરી સતત વધી…

VietJet લઈને આવ્યું છે માત્ર રૂપિયા 5555 માં ઇન્ટરનેશનલ ટિકિટ

~ 20 ફેબ્રુઆરીથી શરૂ કરીને 26 ફેબ્રુઆરી 2024 સુધી ગ્રાહકોફક્ત રૂ. 5,555* (કરો અને ફી સહિત) ટિકીટ્સ મેળવી શકશે ~…

Latest News