ભારત
સંસદના મોનસુન સત્રની ધારણા પ્રમાણે જ તોફાની શરૂઆતઃ મોદી સરકારની સામે વિપક્ષની અવિશ્વાસ દરખાસ્ત સ્વીકારાઈ
નવી દિલ્હીઃ સંસદનું મોનસુન સત્ર આજે શરૂ થયું હતું અને પ્રથમ દિવસે જ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના…
ગ્રેટર નોઇડા ઃ નિર્માણ હેઠળ રહેલી બે ઇમારતો ધરાશાયી
નોઇડાઃ ગ્રેટર નોઇડા વેસ્ટના શાહબેરી વિસ્તારમાં ગઇકાલે મોડી રાત્રે એક ચાર માળની અને બીજી છ માળની ઇમારત ધરાશાયી થવાના કારણે…
જમ્મુ કાશ્મીર ઃ સ્થાનિક લોકો આતંકવાદ તરફ વળી રહ્યા છે
નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદી ગતિવિધી તરફ લોકો વધુ પ્રમાણમાં આકર્ષિત થઇ રહ્યા છે. હાલમાં બનેલી કેટલીક ઘટના આ તરફ…
નરેન્દ્ર મોદીની મહાકાય યોજનાને લઇ લોકોમાં ભારે ચર્ચા
નવી દિલ્હીઃ આયુષ્યમાન ભાર સ્કીમ માટે સરકાર આશરે ૧૧ કરોડ ફેમિલી કાર્ડ છાપવાની યોજના ધરાવે છે અને આ ફેમિલી કાર્ડને…
હિમાચલમાં મિગ તુટી પડતા પાયલોટનું મોત
શિમલાઃ ભારતીય હવાઈદળને આજે મોટો ફટકો પડ્યો હતો. કારણ કે, હિમાચલ પ્રદેશના એક ગામમાં મિગ-૨૧ ફાઇટર જેટ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ…
સજાતિય સંબંધ અપરાધ છે કે નહીં તે અંગે સુપ્રીમનો ચુકાદો અનામત
નવી દિલ્હીઃ સજાતિય સંબંધો અપરાધ છે કે નહીં તે અંગે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે સહમતિ…
ગૌરક્ષા સંદર્ભમાં કાનૂન બનાવવા સરકારને સુપ્રીમનો સ્પષ્ટ આદેશ
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આજે અતિ મહત્વપૂર્ણ ગૌરક્ષાના નામ પર દેશના જુદા જુદા ભાગોમાં થઇ રહેલી હત્યાઓના સંદર્ભમાં માર્ગદર્શિકા જારી…
૭૦૦૦૦ કર્મીને પેમેન્ટ પરત કરવા એસબીઆઇ તરફથી સુચના
નવીદિલ્હીઃ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિન્ડયાએ ૭૦૦૦૦ કર્મચારીઓ પાસેથી એ રકમ પરત કરી દેવા માટે કહ્યું છે…
ચેન્નાઈ અને આસપાસના વિસ્તારોમાં એક કોન્ટ્રાક્ટરની ઓફિસો પર દરોડા પડાયા ઃ ૧૦૦ કિલો સોનું જપ્ત થયું
ચેન્નાઈઃ આવકવેરા વિભાગના તપાસ અધિકારીઓએ ચેન્નાઈમાં એક કોન્ટ્રાક્ટરની કંપની ઉપર દરોડા પાડ્યા બાદ અભૂતપૂર્વ સંપત્તિ મળી આવી છે. આ મામલામાં…
અમરનાથ ઃ અત્યાર સુધીમાં કુલ ૧૯૭૦૦૦ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન
શ્રીનગરઃ અમરનાથ યાત્રા ભારે ઉત્સાહ અને ધાર્મિક માહોલમાં આગળ વધી રહી છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દરરોજ પવિત્ર અમરનાથ ગુફામાં કુદરતીરીતે…
