ભારત

વારાણસી પુલ દુર્ઘટના – સાત એન્જિનિયરોની ધરપકડ થઈ

વારાણસી: ઉત્તરપ્રદેશના વારાણસી જિલ્લામાં મે મહિનામાં નિર્માણ હેઠળ રહેલા પુલનો એક હિસ્સો ધરાશાયી થવાના કારણે મોટી દુર્ઘટના બની હતી. જેમાં…

મહેબુબા મુફતી દ્વારા વિવાદાસ્પદ માંગણી કરાઈ

જમ્મુ: પીપલ્સ ડેમોક્રેટીક પાર્ટી (પીડીપી)માં ભાગલા પાડવા સામે કેન્દ્ર સરકારને ચેતવણી આપ્યાના દિવસો બાદ જ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફતીએ હવે

લખનૌમાં નામ લીધા વિના રાહુલ પર મોદીના પ્રહાર

લખનૌ: પ્રધાનમંત્રી આવાસ યોજનાના ત્રણ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે લખનૌમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા મોદીએ

મહારાષ્ટ્રના મહાબલેશ્વરમાં બસ ખીણમાં પડતા ૩૩નાં મોત થયા

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના લોકપ્રિય પ્રવાસી સ્થળ મહાબલેશ્વરમાં એક ભીષણ બસ દુર્ઘટના થઈ છે. આ બસ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૩૩ લોકોના મોત…

વરસાદની આફત; ઉત્તરપ્રદેશમાં ૬૦થી વધુના મોત, ભારે નુકસાન

નવી દિલ્હી: ઉત્તર ભારતથી લઇને પશ્ચિમ બંગાળ સુધીના વિસ્તારમાં ભારે વરસાદ જારી રહ્યો છે. પહાડી વિસ્તારોથી લઇને મેદાની ભાગો સુધી ભારે…

પાંચ રાજ્યમાં વરસાદ અને પુરથી ૪૬૫થી વધુના મૃત્યું

નવી દિલ્હીઃ પાંચ રાજ્યોમાં મોનસૂનની વર્તમાન સિઝનમાં પુર અને વરસાદના પરિણામ સ્વરૂપે હજુ સુધી ૪૬૫થી વધુ લોકોના મોત થઈ ચુક્યા…

અખિલેશ હેઠળ માયાવતી કામ કરશે ? યોગીનો પ્રશ્ન

લખનૌ : ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે એક અંગ્રણી અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં કહ્યુ છે કે સપા અને બહુજન સમાજવાદી પાર્ટી ગઠબંધન…

અમરનાથ :દર્શન કરનારની સંખ્યા હવે અઢી લાખથી વધુ

શ્રીનગર:  અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં જારી રહી છે. અમરનાથ યાત્રા શરૂ થયા બાદથી હજુ સુધી કુલ ૨.૫૦ લાખથી વધારે શ્રદ્ધાળુઓ દર્શન…

૪૫ ટકાથી વધુ ભારતીયો લાંચ ચુકવે છે : અહેવાલ

નવી દિલ્હી:  હાલમાં જ કરવામાં આવેલા એક રસપ્રદ સર્વેમાં જાણવા મળ્યું છે કે, ૪૫ ટકા ભારતીયોએ છેલ્લા વર્ષમાં લાંચની ચુકવણી કરી…

ચાર વર્ષમાં મોદીની સિંહ કરતા વધારે વિદેશ યાત્રા

નવી દિલ્હી:  કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામાન્ય રીતે વિદેશ યાત્રાને લઇને અને તેના પર કરવામાં આવતા ખર્ચને લઇને…

Latest News