ભારત

EDએ દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલને ચોથું સમન્સ જાહેર કર્યું

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ એક્સાઇઝ કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ચોથું સમન્સ જાહેર કર્યું છે. કેન્દ્રીય એજન્સીએ ૧૮ જાન્યુઆરીએ પૂછપરછ…

પંચાયત-૩- ૧૫ જાન્યુઆરીએ રિલીઝ થઈ શકે છે

પંચાયત સીઝન-૩ની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. એમેઝોન પ્રાઇમ વિડિયોએ તાજેતરમાં મોસ્ટ અવેટેડ શોનો ફર્સ્ટ લૂક રિલીઝ કર્યો…

૧૨ જાન્યુઆરીએ ખેલાડીએ મેચની પ્રથમ ઈનિંગમાં સતત ૨૧ મેડન ઓવર ફેંકી સર્જ્‌યો ઈતિહાસ

અત્યાર સુધી કોઈ બોલર સતત આટલી મેડન ઓવર ફેંકી શક્યો નથી, રેકોર્ડ હજુય તૂટ્યો નથીબાપુ નાડકર્ણીએ ૫૯ વર્ષ પહેલા આજના…

VGGS 2024 ૨૦૨૪માં ગુજરાતે રૂ.૪૫ લાખ કરોડથી વધુના રોકાણ માટે ૯૮,૫૪૦ પ્રોજેક્ટ માટે MOUની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી

વાઇબ્રન્ટ ગુજરાતમાં એમઓયુઓનો અત્યાર સુધીનો રકોર્ડ તૂટ્યો છે. ગાંધીનગરમાં આયોજિત વાઇબ્રન્ટ સમિટનું સમાપન થઇ ચૂક્યું છે. ત્યારે સમિટમાં થયેલા રોકાણના…

ODIમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલરો વિષે જાણો..

ભારતીય ૧૧ બોલરોએ છ વિકેટ લીધી છે ODIમાં એક મેચમાં એક ઈનિંગમાં માત્ર એક જ ભારતીય બોલરે સાત વિકેટ ઝડપી…

સંજય રાઉતેનું મોટુ નિવેદન ઃ અમે મણિપુરના રામમંદિર જઈશું, ઉદ્ધવ ઠાકરે ત્યાં પૂજા અર્ચના કરશે

અયોધ્યામાં રામમંદિરના ઉદ્‌ઘાટનનો દિવસ નજીક આવી રહ્ય છે. ૨૨ જાન્યુઆરી ૨૦૨૪એ અયોધ્યામાં વડાપ્રધાન મોદી રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરશે. તેની…

Latest News