ભારત

કોંગ્રેસના શેહઝાદા ને ચૂંટણી લડવા માટે જગ્યાઓ બદલવી પડે છે, હું તેમણે કહું છું સરો નહિ, ભાગો નહિઃ પી એમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસના શેહઝાદા વાયનાડથી ભાગીને અમેઠી આવ્યા પણ હવે તો ત્યાંથી પણ ભાગીને રાયબરેલીમાં લોકસભા…

ઉત્તર પ્રદેશની આ બેઠકથી લડશે રાહુલ ગાંધી

ઉત્તર પ્રદેશની બે લોકસભા સીટો પર કોંગ્રેસે મોદી રાત્રે પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રાયબરેલી બેઠક…

ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા અતુલ અંજાનનું નિધન

ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના સિનિયર નેતા અતુલ અંજાનનું નિધન થયું હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તેમની લખનઉની એક હોસ્પિટલમાં સારવાર…

NBFC કંપની પૂનાવાલા ફિનકોર્પે ૨૦૨૪ના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા, વાર્ષિક ધોરણે ૮૩ ટકાનો વધારો થયો

ફિનટેક અને NBFC કંપની પૂનાવાલા ફિનકોર્પે નાણાકીય વર્ષ ૨૦૨૪ના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. નાણાકીય વર્ષ ૨૦૨૪ ના ચોથા…

હિમાચલમાં ૬ હજાર જેટલા પ્રવાસીઓના જીવ તાળવે ચોટયા

હિમાચલ પ્રદેશમાં વરસાદ અને હિમવર્ષાને કારણે બેવડી મુશ્કેલી ઉભી થઈ છે. ખાસ કરીને અહીં દેશભરમાંથી પ્રવાસીઓ ફરવા માટે આવતા હોય…

ઉત્તરાખંડ ડ્રગ વિભાગની લાઇસન્સ ઓથોરિટીએ પતંજલિની ૧૪ વસ્તુઓના લાયસન્સ રદ કર્યા

ભ્રામક અને ખોટી જાહેરાતના મામલામાં પતંજલિની મુશ્કેલીઓ વધી રહી છે. કંપની વિરૂદ્ધ ફરી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઉત્તરાખંડ ડ્રગ…

Latest News