ભારત

જ્ઞાનવાપી મસ્જિદનું નિર્માણ ભવ્ય મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું ઃ વિશ્વ હિંદુ પરિષદ

કાશી વિશ્વનાથની મૂળ જગ્યા હિંદુ સમાજને સોંપવા કરી માંગવારાણસી : વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે રિપોર્ટ સામે આવ્યા બાદ નિવેદનોનો દોર…

દિલ્હીના કાળકાજી મંદિરમાં જાગરણ કાર્યક્રમ દરમિયાન સ્ટેજ તૂટતાં મોટો અકસ્માત એકનું મોત, ૧૭ લોકો ગંભીર રીતે ઘાયલ થયા

દિલ્હી :દિલ્હીના કાળકાજી મંદિરના સંકુલમાં આયોજિત જાગરણ કાર્યક્રમમાં મોટો અકસ્માત થયો હતો. અહીં કાર્યક્રમ દરમિયાન અચાનક જ સ્ટેજ તૂટી પડ્યું…

સાસુની સેવા કરવી એ પુત્રવધૂની ફરજ, પતિને માતાથી અલગ રહેવા દબાણ ના કરી શકે : HC

ઝારખંડ હાઈકોર્ટ એક પારિવારિક કેસમાં એક મહત્વનો ચુકાદો સંભળાવ્યોમીડિયા રિપોર્ટ અનુસાર, ઝારખંડ હાઈકોર્ટના જસ્ટિસ સુભાષ ચંદની કોર્ટે એક પારિવારિક કેસમાં…

અમદાવાદીઓને જલસા કરાવવા આવી ગયું છે અમદાવાદનું સૌથી મોટું જલસા એક્ઝિબિશન.

જલસા એક્ઝિબિશનમાં જોવા મળશે ભવ્ય લગ્ન અને જીવનશૈલી પ્રદર્શન . 26થી 28 જાન્યુઆરી સુધી સીમા હોલ ખાતે એક્ઝિબિશનનું આયોજન અમદાવાદ:અમદાવાદીઓને…

પાછલા વર્ષની કસોટી અને વિપત્તિઓએ અમોને મૂલ્યવાન પાઠ શીખવ્યા છે

શોર્ટ સેલર - એક અનન્ય હુમલો ગૌતમ અદાણી25 જાન્યુઆરી 2024 બરાબર એક વર્ષ પહેલાં તારીખ ૨૫મી જાન્યુઆરી ૨૦૨૩ના રોજ હું…

વિજય માલ્યાની લીકર કંપની ભારતમાં કમાઈ રહી છે કરોડોનો નફો

બેંક લોન કૌભાંડ આચરી દેશ છોડીને ભાગી ગયેલા લિકર બિઝનેસમેન વિજય માલ્યાએ હવે લંડનમાં આશરો લીધો છે. ભારત સરકાર ત્યાં…

Latest News