ભારત

કેરળના વાયનાડ ખાતે ભૂસ્ખલન થતાં માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનો ને સહાય

 પ્રાપ્ત માહિતી અનુસાર કેરળના વાયનાડ ખાતે સખત વરસાદ નોંધાયો હતો અને જેનાં કારણે વાયનાડના ચાર ગામોમાં ભૂસ્ખલન થયું હતું. જેમાં…

રાધિકા મદાનને અંગ્રેજી મીડિયમમાં તેના શાનદાર પ્રદર્શન માટે અમિતાભ બચ્ચને પત્ર લખ્યો

મુંબઈ : રાધિકા મદાન બોલિવુડની સૌથી પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંથી એક છે. હાલમાં તેની ફિલ્મ સરાફિરમાં રાનીના રુપમાં પોતાની ભૂમિકા માટે ખુબ…

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ૮૨% કાર્ય પૂર્ણ અને કુલ ૧૧૩૬ કિલોમીટર લંબાઈનું નિર્માણ કાર્ય પૂર્ણ

નવી દિલ્હી, : માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા ૧૩૮૬ કિલોમીટર લંબાઇ ધરાવતા ૫૩ પેકેજમાં સ્પર્સ સહિત દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનું બાંધકામ…

૩૧ જુલાઈ બાદ પણ થઇ શકશે આવકવેરા રિટર્ન ફાઈલ!.. જાણો

નવીદિલ્હી : આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખમાં માત્ર ૨ દિવસ બાકી છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે રિટર્ન ફાઈલ કરવાની…

લવ જેહાદ માટે આજીવન કેદ : ઉતરપ્રદેશ સરકારે વિધાનસભામાં બિલ રજૂ કર્યું

ઉતરપ્રદેશ : આ વખતે યુપીમાં ભાજપ માટે લોકસભા ચૂંટણીના પરિણામો સારા રહ્યા નથી. તેમ છતાં સીએમ યોગી તેમના હિન્દુત્વના એજન્ડાને…

ભારત, જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાનો હુંકાર : ચીન પોતાની હદમાં રહે નહીં તો પસ્તાશે

નવીદિલ્હી : ક્વાડ (Quadrilateral Security Dialogue)ના નેતાઓએ જાપાનની રાજધાની ટોક્યોમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. ક્વાડ મીટિંગમાં સામેલ તમામ નેતાઓએ…

Latest News