ભારત

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે અમદાવાદમાં ‘સ્વદેશોત્સવ ૨૦૨૫’નું ઉદ્ઘાટન

ભારતને 'આત્મનિર્ભર' બનાવવાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પનાને આગળ ધપાવતા 'સ્વદેશોત્સવ ૨૦૨૫'નું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી  અમિતભાઈ શાહે શુક્રવારે અમદાવાદમાં…

300 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર, જાણો કયા રાજ્ય દ્વારા કરવામાં આવી મોટી જાહેરાત

અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ મંગળવારે (2 ડિસેમ્બર 2025) પરિવારો માટે એક મોટી રાહતની જાહેરાત કરી. તેઓએ કહ્યું કે રાજ્યના…

આર્મીની તૈયારી કરતા ઉમેદવારોને મોજ પડી જાય એવા સમાચાર, ભારતીય સેના દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય

Agniveer Recruitment: ભારતીય સેનામાં ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. ભારતીય સેનામાં આશરે 1.8 લાખ સૈનિકોની…

Talentwale.com એ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે ભારતનું પ્રથમ જોબ ભરતી પ્લેટફોર્મ લોન્ચ કર્યું

- ભારતના ઔદ્યોગિક ભવિષ્યને નવો અભિગમ: Talentwale.com ભરતી ક્ષેત્રમાં ઉતર્યું - મેન્યુફેક્ચરિંગ સેક્ટરની સાચી જરૂરિયાતોને TARGET કરતું દેશનું પ્રથમ અનોખું…

માણસના મોતના 24 કલાક પછી મડદાં સાથે શું શું થયા છે? સ્મશાનના કર્મચારીની વાત સાંભળીને ધ્રૂજી જશો

મૃત્યુ એક સનાતન સત્યા છે. જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ પણ નક્કી છે અને એ જ સૃષ્ટિનો નિયમ છે.…

અયોધ્યાના રામ મંદિરમાં જે ધજા ફરકશે, શું છે તેની ખાસિયત?

વિવાહ પંચમીના અવસર પર પ્રભુ શ્રીરામની નગરી અયોધ્યા ઝળહળી રહી છે. એક બાજુ ભગવાન રામના વિવાહનો ઉત્સવ છે, જ્યારે આજે…

Latest News