ભારત

પંજાબના અમૃતસરમાં ઝેરી દારુ પીધા બાદ 15 લોકોના મોત, 5ની હાલત ગંભીર

અમૃતસર : પંજાબના અમૃતસરમાં આવેલ મજીઠામાં એક મોટી ઘટના બની હતી જેમાં ઝેરી દારૂ પીવાથી 15 લોકોના મોત થયા છે.…

દુશ્મનોને ઘરમાં ઘૂસીને મારીશું અને બચવાનો મોકો પણ નહીં આપીએ: આદમપુર બેઝ પર પીએમ મોદી

આદમપુર : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આપણા વાયુસેનાના બહાદુર યોદ્ધાઓ અને સૈનિકોને મળવા માટે IAF આદમપુરની મુલાકાત લીધી હતી. મોદીએ…

છત્તીસગઢમાં ભીષણ અકસ્માત : રાયપુર-બાલોદાબાજાર હાઈવે પર ટ્રક અને ટ્રેલર વચ્ચે અથડામણમાં 13 લોકોના મોત

રાયપુર : છત્તીસગઢમાં ગઈ કાલે મોદી રાત્રે એક ભયંકર માર્ગ અકમાત સર્જાયો હતો, રાયપુર-બાલોદાબાજાર માર્ગ પર આવેલા સરાગાંવ નજીક એક…

અમે પાકિસ્તાનના ન્યુક્લિયર ઠેકાણા પર હુમલો કર્યો નથી: એર માર્શલ એકે ભારતી

નવી દિલ્હી : પહાલગામમાં હુમલા બાદ બન્ને દેશો વચ્ચે વધેલા તણાવ બાદ ભારતીય સેનાના ત્રણેય પાંખના અધિકારીઓએ મીડિયાને સંબોધન કર્યું…

ભારતના સંરક્ષણમાં પ્રવેશ કરવો શક્ય નથી, અમે ચીનમાં બનેલી 15 મિસાઇલને તોડી પાડી : ભારતીય સેના

નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ બાદ હજુ પણ બંને દેશો વચ્ચે તણાવ જાેવા મળી રહ્યો છે. ત્યારે…

મહારાષ્ટ્ર સરકારે રાજકોટ કિલ્લા પાસે છત્રપતિ શિવાજી મહારાજની 91 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું

સિંધુદુર્ગ : મહારાષ્ટ્ર સરકારે દરિયાકાંઠાના સિંધુદુર્ગ જિલ્લામાં રાજકોટ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કર્યું. શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડ્યાના…

Latest News