ભારત
પૂજ્ય મોરારી બાપૂએ પ્રાણ પ્રતિષ્ઠા બાદ અયોધ્યામાં પ્રથમ રામકથાનો શુભારંભ કર્યો
પૂજ્ય મોરારી બાપૂએ રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના આમંત્રણ ઉપર રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમ રામકથાનો પ્રારંભ કર્યો વિશ્વના દરેક ઘરમાં અને…
UPમાં ટ્રેક્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય
બે દિવસ પહેલા ઉતર પ્રદેશ ના કાસગંજ ખાતે માઘ પૂર્ણિમા ના દિવસે યાત્રાળુઓથી ભરેલી એક ટ્રોલી તળાવમાં ઉથલી પડતાં ૨૩…
દક્ષિણ એશિયાના સૌથી મોટા Water Expo-WAPTAG 2024ની આઠમી એડિશનનું આયોજન
વાપટેગ ગાંધીનગરમાં 29 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી વોટર એક્સપોનું આયોજન કરશે . મહાત્મા મંદિર ખાતે એક્ઝિબિશનની આઠમી એડિશન સૌથી એડવાન્સ્ડ,…
વિઝા અરજીની સંખ્યામાં છેલ્લા 10 વર્ષમાં અમદાવાદીઓનો રેકોર્ડ વધારો નોંધાયો
2023માં અમદાવાદથી વિઝા અરજીઓની સંખ્યા મજબૂત રહી અને રોગચાળા પહેલાના સ્તરને વટાવી ગઈ કારણ કે વિદેશ જવાની મુસાફરી સતત વધી…
VietJet લઈને આવ્યું છે માત્ર રૂપિયા 5555 માં ઇન્ટરનેશનલ ટિકિટ
~ 20 ફેબ્રુઆરીથી શરૂ કરીને 26 ફેબ્રુઆરી 2024 સુધી ગ્રાહકોફક્ત રૂ. 5,555* (કરો અને ફી સહિત) ટિકીટ્સ મેળવી શકશે ~…
૨૫મી ફેબ્રુઆરીએ રાજકોટ આવશે અને જુના ઍરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી રોડ શો કરશે
૨૪ ફેબ્રુઆરીએ પીએમ મોદી ફરી ગુજરાત આવશેરાજકોટ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૪, ૨૫ ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં વિવિધ વિકાસકામોનું લોકાર્પણ…
દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસની ડીલ લગભગ ફાઈનલ!
કેજરીવાલની પાર્ટી ૪ સીટો પર અને કોંગ્રેસ ૩ સીટો પર પોતાના ઉમેદવારો ઉભા કરી શકે છે!નવીદિલ્હી : ઉત્તર પ્રદેશમાં સમાજવાદી…
બિહારના મુઝફ્ફરપુરમાં સગીરે સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું બાદમાં ફરાર થઈ ગયો
બિહારના મુઝફ્ફરપુરમાં એક સગીર સાત વર્ષની બાળકીને ટોફીની લાલચ આપીને ખેતરમાં લઈ તેની સાથે બળાત્કાર કરીને ફરાર થઈ ગયોમુઝફ્ફરપુર-બિહાર :…
બિહારના શિવહરમાં ૧૦ વર્ષની બાળકી દૂધના ઉકળતા ટબમાં પડી જતાં દુઃખદ મૃત્યુ
શિવહર-બિહાર : બિહારના શિવહરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક ૧૦ વર્ષની બાળકી દૂધના ઉકળતા ટબમાં પડી હતી.…
અયોધ્યામાં પૂજ્ય મોરારી બાપુની ઐતિહાસિક રામકથાનું આયોજન
24 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી સમસ્ત ભક્તજનો ‘માનસ રામ મંદિર’ કથાનું રસપાન કરશે જાણીતા આધ્યાત્મિક ગુરુ અને શ્રી રામના પરમ સાધક પૂજ્ય…
