ભારત

અમદાવાદ પ્લેન ક્રેશ બાદ DGCAએ એર ઇન્ડિયાને વિમાન સલામતી અને જાળવણી પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું

નવી દિલ્હી : અમદાવાદમાં તાજેતરમાં થયેલા વિમાન દુર્ઘટના બાદ ઉડ્ડયન નિયમનકાર DGCA એ સોમવારે એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસના…

“અતુલનીય મધ્યપ્રદેશ” બન્યું પ્રવાસીઓની પહેલી પસંદ, વર્ષ 2024 માં 13.41 કરોડ પ્રવાસીઓએ લીધી મુલાકાત

ગુજરાત :  પ્રવાસનની દ્રષ્ટિએ મધ્યપ્રદેશ ભારતનું એક સમૃદ્ધ અને વૈવિધ્યસભર રાજ્ય છે. તેની વિશેષતા તેની સાંસ્કૃતિક વારસો, ઐતિહાસિક સ્મારકો, પ્રાકૃતિક…

ઉત્તર પ્રદેશમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ, 4 મહિલાઓના મોત

અમરોહા : ઉત્તર પ્રદેશમાં એક મોટી આગની ઘટના બની હતી જેમાં, અમરોહા-અતરાસી રોડ પર ખેતરોની વચ્ચે આવેલી એક મોટી ફટાકડાની…

જાણો ક્યારે શરૂ થશે વસ્તી ગણતરી, બે તબક્કામાં થશે આયોજન, કેન્દ્ર સરકારે નોટિફિકેસન જાહેર કર્યું

નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સોમવાર, ૧૬ જૂનના રોજ જારી કરાયેલા સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન મુજબ, ભારત સરકારે ઔપચારિક…

પૂણેમાં મોરબી વાળી, ઈન્દ્રાયણી નદી પરનો પ્રવાસી પુલ તૂટી પડતાં 4ના મોત, અનેક ડૂબી જવાની આશંકા

પુણે : રવિવારે બપોરે મહારાષ્ટ્રના પુણે જિલ્લાના દેહુના કુંડમાલા વિસ્તારમાં એક ભયાનક ઘટના બની હતી જ્યારે ઇન્દ્રાયણી નદી પરનો એક…

ઉત્તરાખંડમાં થયું હેલિકોપ્ટર ક્રેશમાં 6 લોકોના મોત, હેલિકોપ્ટર સેવાઓ આગામી આદેશ સુધી સ્થગિત

દેહરાદુન : રવિવારે વહેલી સવારે ઉત્તરાખંડમાં કેદારનાથ મંદિર નજીક એક દુ:ખદ હેલિકોપ્ટર દુર્ઘટનામાં છ શ્રદ્ધાળુઓ અને પાઇલટ સહિત સાત લોકોના…

Latest News