ભારત
છ વર્ષમાં આઠ ફિલ્મો: જાન્હવી કપૂરે સ્ટારડમને તમામ શૈલીઓમાં ફરીથી વ્યાખ્યાયિત કર્યું
એક ફિલ્મ ઉદ્યોગમાં જ્યાં સ્ટાર પાવર ઘણીવાર પ્રતિભાને આગળ ધપાવે છે, જાન્હવી કપૂર એક અભિનેતા તરીકે ઉભરી આવી છે જેણે…
ભારતીય આધ્યાત્મિક ગુરૂ પૂજ્ય મોરારી બાપૂએ યુનાઇટેડ નેશન્સ ખાતે રામકથામાં આસ્થા અને વૈશ્વિક લક્ષ્યોને એકજૂટ કર્યાં
ન્યુ યોર્ક : પરમ પૂજ્ય મોરારી બાપૂએ સંયુક્ત રાષ્ટ્રો (યુએન)ના મુખ્યાલય ખાતે તેમના નવ દિવસીય આધ્યાત્મિક કાર્યક્રમ સંસ્થાનને સમર્પિત કર્યો હતો…
મોરારી બાપુએ કહ્યું કે વ્યાસપીઠનું કામ આજ છે-દિલ સુધી જવાનું.
છઠ્ઠા દિવસની કથાનાં આરંભે બાપુએ કહ્યું કેઅહીંના જનરલ સેક્રેટરી-જે મુખ્ય છે-એ પોતાના કાર્યક્રમ સંદર્ભે અમેરિકાની બહાર છે,પણ ડેપ્યુટી જનરલ સેક્રેટરી-જે…
નોઇડામાં મુખ્યાલય ધરાવતા CashurDrive માર્કેટિંગ લિમિટેડે NSE ઇમર્જ સાથે DHRP ફાઇલ કર્યું
અમદાવાદ : ભારતમાં અગ્રણી ગ્રીન મીડિયા પબ્લિસિટી સર્વિસિસ પ્રોવાઇડર કેશ યોર ડ્રાઇવ માર્કેટિંગ લિમિટેડે NSE ઇમર્જ સાથે તેનું ડ્રાફ્ટ રેડ…
એરલાઈન્સની સરખામણીમાં ખૂબ જ ઓછી કિંમતે લઇ જશે આપનો વધારાનો સામાન…કિંમત માત્ર Rs 89* પ્રતિ કિલોથી શરૂઆત…..
અમદાવાદ: Avaan Launches Excess, અવાન ઇન્ડિયા ગ્રૂપનો એક ભાગ દ્વારા વધુ સામાન સેવાઓમાં અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તેની કામગીરી શરૂ…
કેરળના વાયનાડ ખાતે ભૂસ્ખલન થતાં માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનો ને સહાય
પ્રાપ્ત માહિતી અનુસાર કેરળના વાયનાડ ખાતે સખત વરસાદ નોંધાયો હતો અને જેનાં કારણે વાયનાડના ચાર ગામોમાં ભૂસ્ખલન થયું હતું. જેમાં…
રાધિકા મદાનને અંગ્રેજી મીડિયમમાં તેના શાનદાર પ્રદર્શન માટે અમિતાભ બચ્ચને પત્ર લખ્યો
મુંબઈ : રાધિકા મદાન બોલિવુડની સૌથી પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંથી એક છે. હાલમાં તેની ફિલ્મ સરાફિરમાં રાનીના રુપમાં પોતાની ભૂમિકા માટે ખુબ…
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ૮૨% કાર્ય પૂર્ણ અને કુલ ૧૧૩૬ કિલોમીટર લંબાઈનું નિર્માણ કાર્ય પૂર્ણ
નવી દિલ્હી, : માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા ૧૩૮૬ કિલોમીટર લંબાઇ ધરાવતા ૫૩ પેકેજમાં સ્પર્સ સહિત દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનું બાંધકામ…
૩૧ જુલાઈ બાદ પણ થઇ શકશે આવકવેરા રિટર્ન ફાઈલ!.. જાણો
નવીદિલ્હી : આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખમાં માત્ર ૨ દિવસ બાકી છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે રિટર્ન ફાઈલ કરવાની…
લવ જેહાદ માટે આજીવન કેદ : ઉતરપ્રદેશ સરકારે વિધાનસભામાં બિલ રજૂ કર્યું
ઉતરપ્રદેશ : આ વખતે યુપીમાં ભાજપ માટે લોકસભા ચૂંટણીના પરિણામો સારા રહ્યા નથી. તેમ છતાં સીએમ યોગી તેમના હિન્દુત્વના એજન્ડાને…
