ભારત

ચારધામ યાત્રામાં ભક્તોનો અનેરો ઉત્સાહ, અત્યાર સુધીમાં 16 લાખ શ્રદ્ધાળુઓએ લીધો લાભ

દહેરાદૂન: ઉત્તરાખંડ ચારધામ યાત્રા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં ૧૬ લાખથી વધુ શ્રદ્ધાળુઓ શ્રદ્ધા અને ભક્તિનું એક અદ્ભુત પ્રદર્શન કરી…

પુણેમાં કાયદાની વિદ્યાર્થિની શર્મિષ્ઠા પાનોલીની ઓપરેશન સિંદૂર પર પોસ્ટ કરવા બદલ ધરપકડ

ગુરુગ્રામ : પુણે લો યુનિવર્સિટીની એક વિદ્યાર્થીની, જે ઇન્સ્ટાગ્રામ પર પ્રભાવશાળી પણ છે, તેની કોલકાતા પોલીસે કથિત રીતે કોમી ટિપ્પણીઓ…

ભારતમાં કોરોનાનો ભરડો, એક્ટિવ કેસનો આંકડો 2,700ને પાર

નવી દિલ્હી : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય મુજબ, ભારતમાં કોવિડ-૧૯ ના સક્રિય કેસની સંખ્યા ૨,૭૧૦ પર પહોંચી ગઈ છે, જેમાંથી ૧,૧૭૦…

અદાણી પોર્ટસે LIC પાસેથી આજ સુધીના સૌથી મોટા રૂ.૫ હજાર કરોડના નોન કન્વર્ટિબલ ડિબેન્ચર મેળવ્યા

અદાણી પોર્ટસની મજબૂત નાણાકીય સધ્ધરતા અને AAA-સ્થિર રેટીંગના ટેકાના આધારે એન.સી.ડી.નો આ ઇસ્યુ વાર્ષિક 7.75%ના સ્પર્ધાત્મક કૂપનના દરે આખરી થયો…

‘પીડિતા બાળક નથી અને એક હાથે તાળી ન વાગે,’ દુષ્કર્મના આરોપી ઈન્ફ્લૂએન્સરને વચગાળાના જામીન આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું

નવી દિલ્હી : દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે દુષ્કર્મ કેસના આરોપી ૨૩ વર્ષીય ઈન્ફ્લૂએન્સરને વચગાળાના જામીન આપતાં નોંધ્યું કે નવ…

લાલુ પ્રસાદે પોતાના પૌત્રનું નામ જાહેર કર્યું, જાણો શું છે તેજસ્વી યાદવ અને રાજશ્રીના બીજા બાળકનું નામ

રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે બુધવારે (૨૮ મે) જણાવ્યું હતું કે, તેજસ્વી યાદવ બીજી વખત માતાપિતા બન્યાના એક…