ભારત

રેલવે યાત્રીઓને મળશે મોટી રાહત, આ મહત્વના નિયમમાં કર્યો મોટો ફેરફાર

નવી દિલ્હી : મીડિયા દ્વારા મળતી માહિતી મુજબ, ભારતીય રેલ્વેએ નિર્ધારિત પ્રસ્થાનના 24 કલાક પહેલા અંતિમ પેસેન્જર ચાર્ટ જાહેર કરવાનું…

BSF જવાનોને ગંદા ટ્રેન કોચ આપવા ભારે પડ્યા, ચાર રેલવે અધિકારીને નોકરી ગુમાવવાનો વારો આવ્યો

નવી દિલ્હી : ત્રિપુરાથી બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના જવાનોને જર્જરિત અને ગંદા કોચવાળી ટ્રેનમાં અમરનાથ યાત્રા ફરજ માટે જમ્મુ…

જેનો ડર હતો એ જ થયું… રાજા રઘુવંશી હત્યાકાંડમાં થયો મોટો ખુલાસો, પહેલા મુસ્કાન અને હવે સોનમે કર્યો કાંડ

ઇંદોરની સોનમ... જેણે 28 દિવસ પહેલા સાત ફેરા લીધા, સિંદૂર ભર્યું, વ્રત કર્યું અને પછી 20 મેના રોજ પતિ રાજા…

બેંગ્લોરની ભાગદોડમાં મૃતકોને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

કર્ણાટકના બેંગલોર ખાતે નાસભાગની ઘટનામાં 11 લોકોએ જીવ ગુમાવ્યો છે. બેંગ્લોર ખાતે એક તરફ આરસીબીની જીતનો સૌને આનંદ હતો અને…

અદાણી એરપોર્ટ્સે વૃદ્ધિના આગલા તબક્કાને વેગ આપવા USD 750 મિલિયનનું વૈશ્વિક ધિરાણ મેળવ્યું

અદાણી એરપોર્ટ્સ હોઈડીંગ્સ લિ.એ નાણાકીય વર્ષ 2024-25માં 110 મિલિયન મુસાફરોની એકંદર ક્ષમતા સામે 94 મિલિયન મુસાફરોને સેવા આપી હતી, વધુમાં…

વિયેતજેટ દ્વારા મર્યાદિત સમય માટે ભારત- વિયેતનામ રુટ્સ પર રૂ. 11થી શરૂ થતાં ભાડાં લોન્ચ કર્યાં

વિયેતનામની નવા યુગની એરલાઈન વિયેતજેટ દ્વારા તેના ભારતીય પ્રવાસીઓ માટે ખાસ મર્યાદિત સમયનું પ્રમોશન ઓફર કરવામાં આવી રહ્યું છે, જેમાં…