ભારત

સમાધાનનો કોઈ અવકાશ ન હોય તો સુપ્રીમ છૂટાછેડા મંજૂર કરશે

સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે સોમવારે છૂટાછેડા પર મહત્વનો ર્નિણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું છે કે જો પતિ-પત્ની વચ્ચેના સંબંધો એટલા…

ઝારખંડના સાહિબગંજ અને પાકુરમાં વીજળી પડતા ૬ બાળકોના મોત, કમોસમી વરસાદે વિનાશ સર્જ્‌યો

ઝારખંડના સાહેબગંજ જિલ્લો અને પાકુર જિલ્લામાં કમોસમી વરસાદ અને ગાજવીજથી તબાહી સર્જાઈ છે. ત્યારે ગઈકાલે વીજળી પડવાથી ૬ બાળકોના કરૂણ…

પુંછમાં આતંકી હુમલા બાદ સેનાની સુરક્ષા વધારી ; દર  બે કિમીએ મિલિટરી પોલીસના ચેકપોસ્ટ હશે

પુંછ આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં સૈન્ય સુરક્ષા વધારી દેવામાં આવી છે. આર્મી પીઆરઓ લે. કર્નલ દેવેન્દ્ર આનંદે કહ્યું કે આતંકવાદી…

મહારાષ્ટ્રમાં થાણે જિલ્લાના ભિવંડીમાં ઇમારત ધરાશાયી, અત્યાર સુધીમાં ૭ના મોત

મહારાષ્ટ્રમાં થાણે જિલ્લાના ભિવંડીમાં ઈમારત ધરાશાયી થતાં ફસાયેલા લોકોને બચાવવાની પ્રક્રિયા હજુ પણ ચાલી રહી છે. છેલ્લા ૪૨ કલાકથી એનડીઆરએફની…

લુધિયાણામાં ઝેરી ગેસને કારણે સ્ટોરની સામે આવેલી પણ ગટર જામ થઈ ગઈ હતી

પંજાબના લુધિયાણામાં રવિવારે ઝેરી ગેસને કારણે ૧૧ લોકોનાં મોત થયાં હતાં. આ ઝેરી ગેસ કરિયાણા સ્ટોરની સામે આવેલી ગટરમાંથી બહાર…

સરકારે દેશની સુરક્ષા માટે ખતરા સમાન ૧૪ મેસેન્જર મોબાઈલ એપ્સને કરી બ્લોક

સંરક્ષણ દળો, સુરક્ષા, ગુપ્તચર અને તપાસ એજન્સીઓના અહેવાલ પર, કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી જૂથો દ્વારા ઉપયોગમાં લેવાતી ૧૪…

Latest News