ભારત

રાષ્ટ્રીય પર્યટન દિવસ: ઓમકારેશ્વરમાં 2027 ના અંત સુધીમાં એકાત્મ ધામની તૈયારીઓ, 2024 માં 24 લાખ પ્રવાસીઓએ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના કર્યા દર્શન

રાષ્ટ્રીય પ્રવાસન દિવસ 25 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. ભારતમાં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે. વિવિધ રાજ્યોની સંસ્કૃતિ, ઇતિહાસ અને વારસો અલગ-અલગ હોય છે. પ્રવાસન દિવસ…

Kumbh Story: વિદેશીને લાગ્યો સનાતનનો રંગ, ઈંગ્લેન્ડનો જેકબ કઈ રીતે બની ગયો જય કિશન સરસ્વતી?

ઈંગ્લેન્ડના જેકબ પણ સનાતન ધર્મથી ઘણા પ્રભાવિત થયા છે અને સનાતન ધર્મ અપનાવી હવે તેઓ જય કિશન સરસ્વતી બની ગયા…

કેરળમાં મડદાઘરમાં મૂકેલી વ્યક્તિની લાશમાં થયો સળવળાટ

કેરળમાં મૃત્યુ પામેલા અને મડદાઘરમાં મૂકી દેવાયેલા વ્યક્તિને અચાનક હોશ આવી જવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના કન્નૂરની…

IITમાં અભ્યાસ કર્યો, કેનેડામાં નોકરી છોડી, મહાકુંભમાં ચર્ચામાં આવ્યા બાબા અભય સિંહ

મહાકુંભમાં આઈઆઈટીથી ફેમસ બાબા અભય સિંહ ચર્ચામાં છે. તેનો વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમના…

મધ્ય પ્રદેશમાં ટિકિટની લાલચ ભાજપના નેતાએ મહિલા પર દુષ્કર્મ આચરી પૈસા પડાવ્યાં

મધ્ય પ્રદેશના સીધી જિલ્લામાં ભાજપના એક પ્રમુખ નેતાની મહિલા ભાજપ નેતા સાથે દુષ્કર્મ કરી પૈસા પડાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી…

HMPV વાઇરસથી ગભરાશો નહીં, સાવચેતી રાખોઃ મોરારી બાપૂ

પરમ પૂજ્ય મોરારી બાપૂએ આજે તેમની રામકથા દરમિયાન ઉપસ્થિત શ્રદ્ધાળુઓને નવા HMPV વાઇરસથી ડરવાની નહીં, પરંતુ સાવચેતી રાખવા વિનંતી કરી હતી.…

Latest News