ભારત

દેશ અને વિદેશમાં બનેલી અકસ્માતની ઘટનાઓ માં સહાય અર્પણ કરતા મોરારિબાપુ

છેલ્લા થોડા દિવસો દરમિયાન દેશમાં અને વિદેશમાં અકસ્માતની અનેક દુઃખદ ઘટનાઓ બનવા પામી છે. ગઈકાલે સુરત અને બારડોલી વચ્ચે એક…

બોલીવુડ ના ફેમસ સિંગર સુદેશ ભોંસલે એ તેમના સુરીલા અવાજથી અમદાવાદીઓને મંત્રમુગ્ધ કર્યા

ગત રોજ શહેરના રાજપથ ક્લબ ખાતે બોલીવુડ ના ફેમસ સિંગર સુદેશ ભોંસલે નો મ્યુઝિકલ કોન્સર્ટ યોજાયો હતો. જેમાં તેમણે પોતાના…

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કેસ ૩,૬૧૧ નવા કેસ નોંધાયા

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૩,૬૧૧ નવા કેસ સામે આવ્યા છે. તે જ સમયે, છેલ્લા ૨૪ કલાકમાં ૬,૫૮૭ લોકો કોરોનાથી…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધ નથી પરંતુ સરમુખત્યારશાહી વિરુદ્ધ છું : ઉદ્વવ ઠાકરે

શિવસેનાના એક જૂથનું નેતૃત્વ કરી રહેલા ઉદ્ધવ ઠાકરેએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના અધ્યક્ષ પદેથી રાજીનામું…

લુધિયાણા માં ગેસ લીકેજ થતાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

 પ્રાપ્ત અખબારી અહેવાલો અનુસાર ગઈકાલે પંજાબના લુધિયાણા ખાતેના  ગ્યાસપુર વિસ્તારમાં એક અત્યંત દુઃખદ ઘટના ઘટી છે જેમાં ઝેરી ગેસ લીક…

આવકવેરા રિટર્ન ફાઇલિંગ તમે જાતે કરી શકશો..નહીં ખર્ચવા પડે રૂપિયા!…

આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ છે. મોટાભાગના લોકો તેમના રિટર્ન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્‌સ દ્વારા જ ભરે છે. તેમને…

Latest News