ભારત

અસાધ્ય બિમારીમાં દર્દીઓ માટે સન્માન સાથે મૃત્યુ પામવાના અધિકારીને મળી મંજૂરી, આ રાજ્યમાં થશે અમલ

દેશની સર્વોચ અદાલત સુપ્રીમ કોર્ટના નિર્દેશનો અમલ કરનાર કર્ણાટક પ્રથમ રાજ્ય બન્યું છે. 2023 માં, સર્વોચ્ચ અદાલતે એક આદેશમાં અસાધ્ય…

મહારાષ્ટ્રમાં ઘાતક વાયરનો કહેર, 124 સંક્રમિત, 5નો ભોગ લીધો

મહારાષ્ટ્રમાં ગુઈલેન બેરે સિન્ડ્રોમના કેસોમાં વધારો નોંધાયો છે, જેના કારણે મહારાષ્ટ્રમાં મૃત્યુઆંક ૫ પર પહોંચી ગયો છે. 149 શંકાસ્પદ દર્દીઓમાંથી…

પંજાબના ફિરોઝપુરમાં બોલેરો પિકઅપને નડ્યો ભયંકર અકસ્માત, 8થી વધુના મોત

પંજાબના ફિરોઝપુરમાં એક ભયંકર થયો હતો જેમાં બોલેરો પિકઅપ અને કેન્ટર વચ્ચે થયેલી ટક્કરમાં 10 લોકોના મૃત્યુના સમાચાર છે તો…

7 દિવસમાં મહામંડલેશ્વરનું પદ ગયું, મમતા કુલકર્ણ અને લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને કરાયા પદભ્રષ્ટ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ મહાકુંભમાં કિન્નર અખાડાની અંદર થયેલા વિરોધ બાદ બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણી વિશે મોટા સમાચાર સામે આવ્યા છે.…

27 વર્ષ બાદ કુંભમાં પતિ પત્નીનું મિલન, અઘોરીને જોતા જ મહિલાએ કર્યો પોતાનો પતિ હોવાનો દાવો

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે એક અઘોરી સાધુને જોયા બાદ પરિવારે દાવો કર્યો છે કે, તે તેમના પરિવારનો સભ્ય છે, પત્નીનો…

આસામ સરકારે અમદાવાદમાં સફળ રોકાણકારોનો રોડ શો યોજ્યો, જેમાં “એડવાન્ટેજ આસામ 2.0” માટેની તકો પર પ્રકાશ પાડવામાં આવ્યો.

અમદાવાદ: જયંતા મલ્લબારુઆહ, જાહેર આરોગ્ય ઇજનેરી, આવાસ અને શહેરી બાબતોના આસામ મંત્રીએ આજે ​​અમદાવાદમાં હોટેલ તાજ સ્કાયલાઇન ખાતે રોકાણકારોના રોડ…

Latest News