ભારત

જ્ઞાનવાપી મસ્જિદમાં કથિત શિવલિંગ વિવાદ પર વારાણસી જિલ્લા અદાલતે મહત્વનો આદેશ આપ્યો

વારાણસી જિલ્લા અદાલતે જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં મોટો આદેશ આપ્યો છે. ડિસ્ટ્રિક્ટ કોર્ટે કહ્યું કે તમામ સાત ૭  કેસને એકસાથે ક્લબ…

ધીરેન્દ્ર શાસ્ત્રીનાં ભવ્ય સ્વાગતમાં સુરત ભગવા રંગે રંગાયું

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતમાં દિવ્ય દરબાર યોજવાના છે, ત્યારે ભવ્ય સ્વાગતની તૈયારીઓ શરૂ થઈ ગઇ છે. લોક રક્ષક સેના…

કોરોનાની નવી લહેર જૂનમાં આવી શકે છે, ૬ કરોડ લોકો થઇ શકે છે સંક્રમિત

ચીનના એક ટોચના એક્સપર્ટનો દાવો છે કે જૂનના અંતમાં કોરોનાની નવી લહેર આવી શકે છે જે ૬૫ કરોડ લોકોને સંક્રમિત…

ભારતે ૯ માછીમારો સહિત ૨૨ પાકિસ્તાનીઓને મુક્ત કર્યા

ભારત અને પાકિસ્તાનના સંબંધો ભલે સુધર્યા ના હોય પણ ડિપ્લૉમેટિકલી રીતે બન્ને એકબીજાના કાયદાને મહત્વ આપી રહ્યાં છે, હાલમાં ફરી…

ગરમીથી મળશે રાહત,તાપમાનમાં ૩ થી ૪ ડિગ્રીની ઘટાડો નોંધાશે

ગરમીમાં શેકાતા રાજ્યના લોકો માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં ગરમીથી રાહત મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ૨૪ કલાક બાદ તાપમાનમાં ઘટાડો…

ભારતીય ટેનિસ દિગ્ગજ સાનિયા મિરઝા સોની સ્પોર્ટસ નેટવર્ક માટે ટેનિસ એમ્બેસેડર તરીકે નવી ભૂમિકા લે છે

અગ્રણી સ્પોર્ટસ પ્રસારણકર્તા સોની સ્પોર્ટસ નેટવર્ક દ્વારા સોની સ્પોર્ટસ નેટવર્ક માટે ટેનિસ એમ્બેસેડર તરીકે સાનિયા મિરઝાને ખાસ જોડવામાં આવી છે,…

Latest News