ભારત

વાવાઝોડામાં સરકારની કામગીરીના કવિએ વખાણ કરતા PM મોદીએ આભાર માન્યો

બિપરજોય વાવાઝોડાએ જખૌ બંદર સહિત કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોને ધમરોળ્યું છે. ત્યારે તંત્રની અગમચેતી અને હવામાન વિભાગની સચોટ આગાહીને પગલે ગુજરાત…

મન કી બાતમાં પીએમ મોદીએ કહ્યું, “કચ્છના લોકોએ હિમ્મતથી વાવાઝોડાનો સામનો કર્યો..

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમને સંબોધિત કરી ત્યારે પીએમએ ગુજરાતના કચ્છમાં આવેલ બિપરજોય વાવઝોડાને લઈને વાત કરી હતી.…

સુદાનની રાજધાની ખાર્તુમમાં હવાઈ હુમલો થયો, ૧૭ના મોત

હિંસા પ્રભાવિત સુદાનની રાજધાની ખાર્તુમમાં શનિવારે જબરદસ્ત હવાઈ હુમલો થયો હતો. આ અકસ્માતમાં પાંચ બાળકો સહિત ૧૭ લોકોના મોત થયા…

બ્રિજભૂષણ સિંહને યૌન શોષણ કેસમાં ક્લીનચીટ

રેસલિંગ ફેડરેશનના પૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહને મહિલા કુસ્તીબાજોની યૌન શોષણના મામલામાં દિલ્હી પોલીસ તરફથી ક્લીનચીટ મળી છે. દિલ્હી…

સમીર વાનખેડેને લાંચ આપવાના કેસમાં શાહરૂખ ખાનને આરોપી બનાવવાની માંગ કરતી એક PIL બોમ્બે હાઈકોર્ટમાં દાખલ

ક્રુઝ પાર્ટી કેસમાં આર્યન ખાનને બચાવવા માટે અભિનેતા શાહરૂખ ખાને સમીર વાનખેડેને લાંચ આપી હોવાના કેસની સીબીઆઈ તપાસ કરી રહી…

ભારતનો આર્થિક વિકાસ રથ અજેય છે

- નિર્મલ જૈન, ફાઉન્ડર, IIFL ગ્રુપ : 2014માં જ્યારે ભાજપ સત્તામાં આવ્યો ત્યારે નીતિગત પોલિસી, પ્રોજેક્ટમાં વિલંબ અને બેન્કિંગ ક્ષેત્ર…

Latest News