ભારત

અમરનાથ યાત્રિકો સાથે ઠગાઈ આચરનારા શખ્શો પોલીસની ઝબ્બે

અમરનાથ યાત્રાના ભક્તોને નકલી રજીસ્ટ્રેશન સ્લિપ આપીને ઠગીના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે યાત્રિકોને નકલી સ્લિપ વેચવા બદલ પોલીસે…

યુનિફોર્મ સિવિલ કોડ પર ચાલી રહેલા રાજકારણ વચ્ચે માયાવતીનું મોટું નિવેદન

હાલમાં સમગ્ર દેશમાં યુનિફોર્મ સિવિલ કોડને લઈને ચર્ચા ચાલી રહી છે. આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન બાદ રાજકારણ ગરમાયું…

રાજધાની દિલ્હીમાં ભજનપુરા ચોકમાંથી દરગાહ અને મંદિર હટાવવામાં આવ્યા

દિલ્હીના ભજનપુરા વિસ્તારમાં આજે વહેલી સવારે રોડ પર સ્થિત મંદિર અને સમાધિ પર પ્રશાસનને બુલડોઝર ચલાવ્યુ છે. આ દરમિયાન મોટી…

IIT‌ ખડગપુરમાં ભીષણ આગ

ખડગપુર IIT‌માં મધરાતે ભીષણ આગ લાગી હતી. ભયાનક આગમાં એલબીએસ હોલ કોમન રૂમમાં રાખેલા ઘણા દસ્તાવેજો અને સામાન બળીને રાખ…

ભારત રત્ન ડૉ. બી.સી. રૉયની જયંતી ૧ જુલાઈના દિવસે મનાવાય છે રાષ્ટ્રીય ડૉક્ટર ડે

દર વર્ષે ૧ જુલાઈના રોજ આપણા દેશમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે મનાવાય છે. સામાન્ય લોકો ડૉક્ટરને ઈશ્વરના દૂત ગણીને સન્માનતા હોય…

હવે શ્રધ્ધાળુઓ હેલિકોપ્ટરથી જોઈ શકશો આગરાનો તાજમહેલ અને મથુરાના મંદિરો

ઉત્તર પ્રદેશ પ્રવાસન વિભાગ આગ્રા અને મથુરા વચ્ચે હેલિકોપ્ટર સેવાઓ શરૂ કરવા માટે તૈયાર છે. રાજ્ય કેબિનેટે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ…