ભારત

તબાહીનું વર્ષ હશે 2026, બાબા વેંગાની ધ્રૂજાવી નાખે એવી આગાહી, પરગ્રહવાસી કરશે પૃથ્વી પર હુમલો!

બાલ્કનની નાસ્ત્રેદમસના નામે જાણીતી બાબા વેંગાની ભવિષ્યવાણી ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બની છે. આ વખતે આવનારું 2026નું વર્ષ ચિંતાનો વિષય…

ભારતમાં ક્યાં બે રાજ્યોમાં પાસે છે સોના-ચાંદીનો સૌથી મોટો ભંડાર, જાણો કઈ ખાણમાં સૌથી વધુ સોનું?

ભારતમાં સોના-ચાંદીનું વિશેષ મહત્વ હોય છે. કોઈપણ લગ્ન પ્રસંગ હોય કે તહેવાર સોનું અને ચાંદી ખરીદવું શુભ માનવામાં આવે છે.…

અદાણી આસામમાં પરિવર્તનશીલ ઉર્જા પ્રકલ્પોમાં રુ.63,000 કરોડનું રોકાણ કરશે

ચાલુ વર્ષના ફેબ્રુઆરીમાં અદાણી ગૃપના ચેરમેન ગૌતમ અદાણી દ્વારા પ્રદેશના વિકાસ અને વૃદ્ધિમાં રૂ. 50,000 કરોડનું રોકાણ કરવાના જાહેર કરેલા…

સ્ટેચ્યૂ ઓફ યૂનિટી એકતાનગરમાં મધ્યપ્રદેશ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જ્યંતિના અવસર પર ગુજરાતના એકતાનગર સ્થિત સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પર 1 નવેમ્બર થી…

અદાણી પોર્ટસ અને સેઝે નાણા વર્ષ-26થી પ્રકૃતિ સંબંધિત વ્યક્ત કરેલી પ્રતિબદ્ધતાના અમલના ભાગરુપે TNFD એડોપ્ટર તરીકે સાઇન કર્યું

TNFD એ એક વૈશ્વિક, વિજ્ઞાન-આધારિત પહેલ છે જેની સ્થાપના યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ ફાઇનાન્સ ઇનિશિયેટિવ (UNEP FI), યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ…

બાઈક કરતા સ્કૂટરના ટાયર કેમ નાના હોય છે? તમે સ્કૂટર ચલાવતા હશો પણ નહીં ખબર હોય સાચો જવાબ

શું તમે ક્યારેય વિચાર્યું છે કે, સ્કૂટરમાં હંમેશા બાઇક કરતાં નાના પૈડા કેમ હોય છે? શું આ ફક્ત ડિઝાઇન છે,…

Latest News