ભારત

ચોમાસાના બીજા ભાગમાં ભારતમાં સામાન્યથી વધુ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

નવી દિલ્હી : ભારતીય હવામાન વિભાગે ગુરુવારે જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુના બીજા ભાગમાં ભારતમાં સામાન્યથી વધુ વરસાદ પડવાની શક્યતા…

હરિદ્વાર, દેવધર અને અન્યત્ર અકાળે અવસાન પામેલા તરફ મોરારીબાપુની સંવેદના અને પરિવારજનોને સહાય

બે દિવસ પહેલા હરિદ્વારમાં મંછાદેવી મંદિર તરફ જતા માર્ગમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા અને તે દરમિયાન મળતી માહિતી મુજબ ભાગદોડમાં…

યોગી આદિત્યનાથ રાજાપુરમાં તુલસી જન્મોત્સવ સમારોહમાં સામેલ થયા, મોરારી બાપુની પ્રશંસા કરી

રાજાપુર, ચિત્રકૂટ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે સંત-કવિ ગોસ્વામી તુલસીદાસજીની જન્મભૂમિ રાજાપુરમાં આયોજિત તુલસી જન્મોત્સવમાં ભાગ લીધો અને તેમની…

ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ફોડ્યો ટેરિફ બોમ્બ, ૧ ઓગસ્ટથી ચૂકવવો પડશે ૨૫ ટકા ટેરિફ

વોશિંગટન : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ૧ ઓગસ્ટથી ભારત પર ૨૫ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, જેમાં નવી…

2025માં 5-15 MPPA શ્રેણીમાં મુસાફરોના સંતોષ માટે ACI-ASQ ગ્લોબલ રેન્કિંગમાં SVPIA સતત બે ક્વાર્ટરમાં નંબર 1 ક્રમે

SVPIAનું ઉત્કૃષ્ટ પ્રદર્શન ભારતીય એરપોર્ટને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક અને મુસાફર કેન્દ્રિત બનાવવાના અદાણી એરપોર્ટના વિઝન સાથે સુસંગત છે. SVPI એરપોર્ટ…

ભારત-પાકિસ્તાનના યુદ્ધવિરામમાં અમેરિકાની કોઈ ભૂમિકા નથી : એસ. જયશંકર

નવી દિલ્હી : વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારે તાજેતરના ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામમાં અમેરિકાની કોઈપણ સંડોવણીનો સ્પષ્ટપણે ઇનકાર કર્યો હતો. ઓપરેશન સિંદૂર…

Latest News