ભારત

ભારતીય મૂળની ૫૦૦થી વધુ મહિલાઓ ભારતીય વસ્ત્રો પહેરીને લંડનના મુખ્ય માર્ગ પર ઉતરશે

સાડીએ ભારતીય સંસ્કૃતિની ઓળખ છે, એક રાષ્ટ્ર તરીકે ભારત તેની વર્ષો જૂની પરંપરાઓ અને કારીગરી પર ખૂબ ગર્વ લે છે.…

નૂહ હિંસા ભારતની છબી બગાડવાનું કાવતરું : USએ આપ્યું નિવેદન

ભારતની રાજધાની દિલ્હીની આસપાસ સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી છે. હવે અમેરિકાએ પણ આ હિંસા પર પ્રતિક્રિયા આપી છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટના…

વિશ્વ બેંકની ટીમ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીને મળી, રાજ્યમાં થયેલા વિકાસ કાર્યોની પ્રશંસા કરી

વિશ્વ બેંકની ટીમ બુધવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળી હતી. વિશ્વ બેંકના સભ્યોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના…

ઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં ૯ મૃતદેહની હજી પણ નથી થઈ ઓળખ?!…

ઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા ૨૯ લોકોની ઓળખ હજુ બાકી છે. અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે. જૂન મહિનામાં…

જ્ઞાનવાપી બાદ હવે આ મસ્જિદોનો પણ સર્વે કરાવવાની ઉઠી માંગ

ઉત્તર પ્રદેશના વારાણસી સ્થિત જ્ઞાનવાપી મસ્જિદનું ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) કરવામાં આવશે. અલ્હાબાદ હાઈકોર્ટે તેની મંજૂરી આપી દીધી છે. હવે…

હરિયાણાના નૂહ હિંસા અંગે નોંધાયેલી ચાર FIR સામે આવી

હરિયાણાના નૂહમાં હિંસા દરમિયાન નલહર મંદિર અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન પર થયેલા હુમલા બાદ નોંધાયેલી એફઆઈઆરની વિશેષ વિગતો સામે…

Latest News