ભારત

અપરાધિત તપાસમાં ફોરેંસિક મહત્વપૂર્ણ ભાગ છે:­ રાજનાથ સિંહ

ગુન્હાથી બચવાનો સૌથી યોગ્ય રીત છે તેની શોધ કરવી. દિલ્હી ખાતે દિલ્હી પોલીસના 71માં સ્થાપના દિવસ પરેડને સંબોધિત કરતા કેન્દિરીય…

પ્રધાનમંત્રી મોદી અરૂણાચલ પ્રદેશની મુલાકાતે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે  અરૂણાચલ પ્રદેશની મુલાકાત લેશે. અરૂણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં તેઓ દોરજી ખાંડુ સ્ટેટ કન્વેન્શન…

જાન્યુઆરી-૧૮ દરમિયાન વિદેશી પ્રવાસીઓના આગમનમાં વધારો નોંધાયો

બ્યુરો ઓફ ઇમીગ્રેશન તરફથી મળતા રાષ્ટ્રીયતા અને એરપોર્ટ પ્રમાણેના આંકડાઓના આધાર પર પર્યટન મંત્રાલય વિદેશી પ્રવાસીઓના આગમનની સાથે ઇ-પર્યટક વીઝા…

કોચીન શિપયાર્ડમાં આગની ઘટનાથી ૫ લોકોના મોત

કેરળના કોચીન શિપયાર્ડમાં સમારકામ દરમિયાન એક જહાજમાં આગ લાગવાની ઘટના ઘટી છે. આ ઘટનામાં પ લોકોના મૃત્યુ થયા છે, જ્યારે…

૧૩ હજાર રેલવે કર્મચારીઓની નોકરી જઇ શકે છે

ભારતીય રેલવેમાં નોકરી કરી રહેલા ૧૩ હજાર કર્મચારીઓને નિલંબિત કરવામાં આવી શકે છે. આ તમામ કર્મચારીઓ લાંબા સમયથી બિનસત્તાવાર રીતે…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ત્રણ દેશોના પ્રવાસે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પેલેસ્ટાઇન, સંયુક્ત આબ અમીરાત અને ઓમાનની ચાર દિવસની યાત્રા પર બપોર બાદ જવા માટે રવાના થશે.…