ભારત

કાશ્મીરના કુપવાડામાં સુરક્ષાદળોના પેટ્રોલિંગ દરમિયાન આતંકી હુમલામાં ત્રણ જવાન અને બે પોલીસ શહીદ 

ગઈકાલે બુધવારના રોજ સૂત્રોની મળતી માહિતી મુજબ જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં પેટ્રોલિંગ કરી રહેલા જવાનો પર આતંકીઓએ ગોળીબાર કરતા સેના અને…

ISએ ઈરાકમાં કરેલ ભારતીયોની ઘાતકી હત્યાની જાણ ચાર વર્ષ બાદ થઇ

વર્ષ 2014માં ઇરાકમાં જે ૩૯ ભારતીયો ગુમ થયા હતા તેના વિશે આંચકાજનક સમાચાર બહાર આવ્યા છે. વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે…

AIADMKની નેતા વી.કે.શશીકલાના પતિ એમ. નટરાજનનું અવસાન

આવક કરતાં વધુ મિલકત વસાવવાના કેસમાં ચાર વર્ષની જેલ ભોગવી રહેલા AIADMKની નેતા વી.કે.શશીકલાના  પતિ એમ. નટરાજનનું અવસાન આજે વહેલી…

કેન્દ્ર અને રાજ્યોની એજન્સીઓ દ્વારા સરકારે ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરી

સુત્રોની મળતી માહિતી મુજબ રાજસ્થાન, ગુજરાત તથા મધ્ય પ્રદેશમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ થઈ છે. કેન્દ્ર તથા રાજ્યોની એજન્સીઓ…

ભારતીય સેનામાં હવે INSAS રાઇફલ્સની જગ્યાએ એસોલ્ટ રાઇફલ્સ વપરાશે 

ઓર્ડીનેન્સ ફેકટરી બોર્ડ (OFB) એ આજે કહ્યું હતું કે સેના તરફથી તેમને જૂની  INSAS   રાઇફલ્સને બદલે ૭.૬૨ mm ની ઓટોમેટિક…

૨૦૧૯ની ચૂંટણી માટે ત્રીજા મોરચાની રૂપરેખા ઘડવા મમતા અને કે.ચંદ્રશેખર રાવ તૈયાર  

દેશમાં લોકસભા ૨૦૧૯ની ચૂંટણી નજીક આવી રહી છે. આ સ્થિતિ વચ્ચે ભાજપ સામે દેશમાં ત્રીજો મોરચો તૈયાર કરવામાં આવી શકે…