ભારત

કેદારનાથ જતા લોકો પર પહાડનો ભાગ પડતા ત્રણ દિવસથી ગુમ ૨૦ લોકોનું સર્ચ ઓપરેશન હજી પણ યથાવત

ઉત્તરાખંડના ગૌરીકુંડમાં ભૂસ્ખલન બાદ ૨૦ લોકો ગુમ થયા છે. આ લોકોને ગાયબ થયાને ચાર દિવસ થઈ ગયા છે. ગુમ થયેલા…

રાજ્યસભામાંથી દિલ્હી સર્વિસ બિલ પાસ કરાવવામાં કેન્દ્રસરકારને ૧૩૧ સાંસદોનું સમર્થન મળ્યું

લોકસભા બાદ દિલ્હી સેવા બિલ રાજ્યસભામાં પણ પસાર થઈ ગયું છે. દિલ્હી નેશનલ કેપિટલ ટેરિટરી એડમિનિસ્ટ્રેશન (સુધારા) બિલ ૨૦૨૩ સોમવારે…

વધુ એક રાજ્યમાં કાવડ યાત્રા પર પથ્થરમારો,

મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં સોમવારે રાત્રે મસ્જિદ નજીકથી પસાર થતી કાવડ યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના કારણે અરાજકતા ફેલાઈ…

પૂજ્ય મોરારી બાપુ દ્વારા આયોજિત ઐતિહાસિક 12 જ્યોતિર્લિંગ રામકથા યાત્રાનું ગુજરાતમાં તલગાજરડા ખાતે સફળ સમાપન

પૂજ્ય મોરારીબાપુ દ્વારા આયોજીત 12 જ્યોતિર્લિંગ ખાતે રામકથાની પવિત્ર યાત્રાનું 8 ઓગસ્ટ, 2023ના રોજ ગુજરાતના તલગાજરડા ખાતે બાપુના ચિત્રકુટધામમાં સમાપન કરવામાં આવ્યું હતું. કેદારનાથના પવિત્ર…

સોની સબની ‘પુષ્પા ઈમ્પોસિબલ’ની પુષ્પાએ SEWA એકેડમીમાં મહિલાઓ સાથે વાતચીત કરી

સોની સબએ SEWA એકેડેમીના સહયોગથી આજે અમદાવાદમાં મહિલાઓને સશક્તિકરણ કરવા અને તેમના પરિવારની ખુશીના સમર્થક બનીને તેમના સપના અને આકાંક્ષાઓને…

નાગેશ્વર સૂર્ય છે સોમનાથ ચંદ્ર છે

દારુકવનમાં આવેલા નાગેશ્વર જ્યોતિર્લિંગ-દેવભૂમિ કૃષ્ણભૂમિ,પશ્ચિમની પીઠ અને પુરીઓમાંની પૌરાણિક નગરી-દ્વારિકાથી કથાનો બારમો પડાવ બાપુએ કહ્યું કે જ્યારે પણ પૂજા અભિષેક…