ભારત

મંત્રીમંડળે ભારત અને કેનેડા વચ્ચે વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી ક્ષેત્રમાં સહયોગ માટેના સમજુતી કરારોને મંજુરી આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી ક્ષેત્રે કેનેડા સાથેના સહયોગ માટેના સમજુતી કરારો (એમઓયુ)ને મંજુરી આપી દીધી…

મુખ્ય ક્ષેત્રોમાં એફડીઆઇ નીતિને વધારે ઉદાર બનાવવામાં આવી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ) નીતિમાં અનેક સુધારાને મંજૂરી આપી છે. તેનો ઉદ્દેશ એફડીઆઇ…

ઈસરો 100 મો ઉપગ્રહ સ્પેસમાં મોકલશે

ઈન્ડીયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન જાતે બનાવેલો 100 મો સેટેલાઈટ લોન્ચ કરશે. આ લોન્ચ શુક્રવારે થશે. આ લોન્ચિંગમાં 31 જેટલા સેટેલાઈટ…

પ્રધાનમંત્રીએ પ્રવાસી સાંસદ સંમેલનના ઉદ્ઘાટન સત્રને સંબોધન કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં પીઆઈઓ-સાંસદ સમ્મેલનના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું. પ્રધાનમંત્રીએ પ્રતિનિધિઓનું સ્વાગત કરતા જણાવ્યું કે સેકડો વર્ષોમાં…

પ્રધાનમંત્રીએ ટેકનપુરમાં ડીજીપી/આઇજીપી પરિષદનાં સમાપન સમારંભને સંબોધિત કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટેકનપુરમાં બીએસએફ અકાદમીમાં ડિરક્ટર જનરલ ઑફ પોલીસ અને ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસની પરિષદનાં સમાપન સમારંભને…

દિલ્હી અક્ષરધામ પર આંતકી હુમલાનું આયોજન કરનારા આતંકવાદી પકડાયા : એટીએસ

આવનારી 26 મી જાન્યુઆરીએ દિલ્હીમાં જ્યારે પરેડ ચાલતી હોય તે જ સમયે અક્ષરધામ પર હુમલો કરવાનું કાવતરું ઘડનારા બે આતંકવાદી…

Latest News