ભારત

ગૃહમંત્રાલય તરફથી દિલ્હીની કેજરીવાલ સરકારના 9 સલાહકારો પર કાર્યવાહી

દિલ્હીની કેજરીવાલ સરકારને ગૃહમંત્રાલયે મોટો ઝટકો આપ્યો છે. ગૃહમંત્રાલયે તેમના 9 સલાહકારો પર કાર્યવાહી કરી છે. ગૃહ મંત્રાલયે આતિશી માર્લેના…

બેક કૌભાંડ અંગે સંસદીય સમિતિનું RBI ગવર્નરને સમન્સ : ૧૭ મેના રોજ હાજરી આપવી પડશે

દેશમાં છેલ્લા અનેક મહિનાઓથી બહાર આવી રહેલા બેંકના અનેક  કૌભાંડ અંગે સવાલોના જવાબ આપવા સંસદની એક સમિતિએ રિઝર્વ બેંકના ગવર્નર…

મધ્યપ્રદેશ, બિહાર અને ગુજરાત સહીત અનેક રાજ્યોમાં નાણાની ભારે તંગી

કાળા નાણાનું નિવારણ કરવા માટે લાવવામાં આવેલ નોટબંધીના સમયે નાણાની અછતનો જે માહોલ સર્જાયો હતો તેવો માહોલ ફરી એકવાર અનેક…

આ વર્ષે ચોમાસું એકંદરે સારું રહેવાની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આ વર્ષના ચોમાસાના આંકડાને જારી કર્યા છે અને એવુ અનુમાન વ્યક્ત કર્યું છે કે આ વર્ષે ચોમાસુ સામાન્ય…

ઇન્સોલ્વન્સી એન્ડ બૅન્કરપ્સી કોડનો બેફામ દુરુપયોગ : એક નવા પ્રકારનું કૌભાંડ

ઇન્સોલ્વન્સી એન્ડ બૅન્ક રપ્સી કોડનો બેફામ દુરુપયોગ કરીને બૅન્કના લેણાની માંડ ૨૫થી ૩૦ ટકા રકમમાં જ સેટલમેન્ટ કરીને બૅન્કના અધિકારીઓ…

૨૦૦૭માં હૈદરાબાદમાં થયેલ મક્કા મસ્જિદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં અસીમાનંદ સહિત પાંચ આરોપીઓને NIAની વિશેષ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા

હૈદરાબાદમાં મક્કા મસ્જિદમાં ૨૦૦૭માં થયેલા બોમ્બ ધડાકા કેસના તમામ પાંચ આરોપીઓને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની વિશેષ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા…

Latest News