ભારત

પ્રધાનમંત્રી મોદી અને ઇઝરાયલનાં પ્રધાનમંત્રી નેતન્યાહૂએ આઇક્રિએટ સેન્ટર દેશને સમર્પિત કર્યું

  પ્રધાનમંત્રી મોદી અને ઇઝરાયલનાં પ્રધાનમંત્રી નેતન્યાહૂએ આજે અમદાવાદ નજીકનાં વિસ્તારમાં સ્થિત આઇક્રીએટ સુવિધા કેન્દ્ર દેશને સમર્પિત કર્યું હતું. આઇક્રીએટ…

વીએસમાં રૂપાણી શ્રમદાનમાં જાડાયા : સ્વચ્છતાનો નવો મંત્ર

અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વચ્છતા એ જ સેવાના પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી પ્રેરિત રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં જોડાઈને અમદાવાદ મહાનગરની વાડીલાલ સારાભાઈ હોસ્પિટલના…

ગુજરાતના કયા સ્થળોની મુલાકાત લેશે ઇઝરાયલનાં પ્રધાનમંત્રી નેતન્યાહૂ

બુધવારે ઇઝરાયલના પ્રધાનમંત્રી શ્રી બેંજામિન નેતન્યાહૂ અને શ્રીમતી સારા નેતન્યાહૂ સાથે ગુજરાતની મુલાકાત લેવા જઇ રહ્યાં છે. તેમના આગમનથી પરત…

ઇઝરાયલનાં પ્રધાનમંત્રીની ભારત મુલાકાત દરમિયાન કયા ક્ષેત્રના એમઓયુ/સંધિઓ પર હસ્તાક્ષર કરાવામાં આવ્યાં જુઓ યાદી

ઇઝરાયલનાં પ્રધાનમંત્રીની ભારત મુલાકાત દરમિયાન કયા ક્ષેત્રના એમઓયુ/સંધિઓ પર હસ્તાક્ષર કરાવામાં આવ્યાં જુઓ યાદી (જાન્યુઆરી 15, 2018) ક્રમ   એમઓયુ / સંધી / એલઓઆઈ…

‘રાષ્ટ્રીય સંસ્કૃતિ મહોત્સવ – ૨૦૧૮’ની સાતમી આવૃત્તિ કર્ણાટકમાં ૧૪ થી ૨૦ જાન્યુઆરી સુધી યોજાશે

વિવિધતામાં એકતાના વિચારના સમારોહને ઉજવવા માટે સંસ્કૃતિ મંત્રાલય ૧૪ જાન્યુઆરીથી કર્ણાટકમાં એક ભારત શ્રેષ્ઠ ભારતના અંતર્ગત રાષ્ટ્રીય સંસ્કૃતિ મહોત્સવની સાતમી…

કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમના દિલ્હી અને ચેન્નઇના સ્થળે ઇડીના છાપા

એરસેલ-મેક્સિસ કેસમાં ઇડીએ આજે કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમના ચેન્નઇ અને દિલ્હી સ્થિત સ્થળોએ છાપ્યા માર્યા. એરસેલ-મેક્સિસ કેસમાં…

Latest News