ભારત

પ્રતિ વર્ષ દોઢ લાખ વ્યક્તિના મૃત્યુ માર્ગ અકસ્માતને કારણે જ થાય છે

ભારત સરકારના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આ વર્ષે ૨૩ એપ્રિલથી ૩૦ એપ્રિલ દરમિયાન ૨૯મા રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણી…

પ્રેમ સંબંધમાં પરસ્પર સહમતિના આધારે જાતિય સંબંધ બાંધ્યો હોય ત્યારે તે બળાત્કાર માની શકાય નહીં : બોમ્બે હાઇકોર્ટ

બોમ્બે હાઇકોર્ટની ગોવા બેન્ચે પોતાના એક ચુકાદામાં જણાવ્યું છે કે  પ્રેમને કારણે બનેલા જાતિય સંબધોને બળાત્કાર ગણાવી ન શકાય. કોર્ટે…

ઘરેલુ હિંસા કાયદા હેઠળ મહિલા સોગંદનામા રૂપે પુરાવા નોંધાવી શકે છે.

ઘરેલુ હિંસા કાયદા હેઠળ પતિ પાસેથી ભરણપોષણ મેળવાવની કાનૂની લડત ચલાવતી પત્નીઓની તરફેણમાં એક મહત્વના ચુકાદામાં બોમ્બે હાઈ કોર્ટે જણાવ્યું…

કેદારનાથમાં સેનાના હેલિકોપ્ટરને નડ્યો અકસ્માત

મંગળવારના રોજ  કેદારનાથ મંદિરથી થોડી જ નજીકના વિસ્તારમાં સેનાનું એક હેલીકોપ્ટર ક્રેશ થયુ હતું.  આ અકસ્માતમાં પાયલોટ સહિત ચાર ગંભીર…

રીઝર્વ બેંક ટૂંક સમયમાં બહાર પાડશે રૂ. ૩૫૦/-નો સિક્કો

અત્યાર સુધી તમે 10 પૈસાથી લઈને 10 રૂપિયા સુધીના સિક્કા જોયા હશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ખૂબ જ જલ્દી 350…

SBIના ખાતેદારોને પોતાની ડિપોઝીટ પર મળશે વધુ વ્યાજ

ભારતીય સ્ટેટ બેંક ઘ્વારા તેમના ગ્રાહકોને મોટી ખુશખબર આપતા લાંબા સમય માટે કરવામાં આવેલી ડિપોઝીટ પર મળતા વ્યાજદરોમાં વધારો કર્યો…

Latest News