ભારત

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય ગ્રામિણ સ્વરાજ અભિયાનનો પ્રારંભ કરાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશમાં મંડલા ખાતે એક જાહેર સભામાં રાષ્ટ્રીય ગ્રામિણ સ્વરાજ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. તેમણે આગામી પાંચ વર્ષ…

આશારામ સહિત પાંચ આરોપી દોષિત

દુષ્કર્મ કેસમાં આશારામને આજે જોધપુર કોર્ટમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. આશારામ બાપુ તરીકે ઓળખાતા સંત આજે શેતાન સાબિત થઇ ગયા…

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં બીજા દિવસે પણ કમાન્ડોનું ઓપરેશન જારી : બીજા 11 નકસલીઓ ઠાર  

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં સેનાએ મોટી સફળતા મેળવી છે. 2 દિવસથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં અત્યાર સુધી પોલીસ અને CRPF જવાનોએ 33 નક્સલીઓને…

કાસ્ટિંગ કાઉચ’ના દૂષણથી  સંસદ પણ  બાકાત નથી: રેણુકા ચૌધરી

કાસ્ટિંગ કાઉચ હવે બોલીવુડથી આગળ વધીને સંસદ સુધી પહોંચી ગયું છે. દેશભરમાં કોરિયોગ્રાફર સરોજ ખાનના નિવેદન પર વિરોધનો વંટોળ શરૂ…

જમ્મુ-કાશ્મીરના પૂંછ-રાજોરીમાં સેનાની જડબાતોડ કાર્યવાહી :  પાક.ના 5 સૈનિક ઠાર  

જમ્મુ-કાશ્મીરના પૂંછ અને રાજોરી સેક્ટરમાં સેનાએ જડબાતોડ કાર્યવાહી કરી છે. આજે પાંચ પાકિસ્તાની સૈનિકોને ઠાર કર્યા સાથે જ એક પાકિસ્તાની…

૨૦૧૪ની લોકસભાની ચૂંટણી સમયે આપેલ રૂપિયા ૧૫ લાખનો વાયદાનો RTI માં મળ્યો સંધિગ્ધ જવાબ    

વર્તમાન કેન્દ્ર સરકાર માટે 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન 15 લાખનું વચન તેમના જ ગળાનો ફંદો બની ગયો છે. PM નરેન્દ્ર…

Latest News