ભારત

યુપી – 24 કલાક માં 6 એન્કાઉન્ટર માં 2 અપરાધી ઠાર

યોગી આદિત્યનાથ ની સરકાર માં અપરાધ રોકવા માટે યુપી પોલીસ ખુબજ સાબદી બની ગઈ હોવા નું દેખાઈ રહ્યું છે. પાછળ…

છેલ્લાં 6 વર્ષના સમયગાળામાં ૭૦૦ જવાનોએ આત્મહત્યા કર્યાનો અહેવાલ

કેન્દ્રના ગૃહ મંત્રાલયના સચિવની અધ્યક્ષતામાં સંસદીય સમિતિને ભાજપના મુરલી મનોહર જોશીના નેતૃત્વ હેઠળની અંદાજ સમિતિને કહ્યું હતું. 'છેલ્લા છ વર્ષમાં…

૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા શરદ પવારને વડાપ્રધાનનો ચહેરો બનાવવાની રણનીતિ

વર્તમાન રાજનીતિમાં શરદ પવારે રાજનીતિના 'ચાણક્ય' તરીકે ઓળખવામાં આવે છે.  રાહુલ ગાંધીએ પોતાની રાજકીય મર્યાદાઓ ઓળખીને મોદીને ટક્કર માટે એવા…

બ્રહ્મોસ મિસાઈલના પરીક્ષણના બીજા જ દિવસે ચીનની અવળચંડાઇ  

ચીન હંમેશાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ઝેર ઘોળવાનું કામ કરતુ હોય છે. ભારત દ્વારા સુપર સોનિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં…

રામલીલા મેદાનમાં ખેડૂતોના અધિકાર માટે અન્નાએ શરુ કર્યું આંદોલન

સમાજસેવક અન્ના હજારેએ ફરી એક વખત કેન્દ્ર સરકાર વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું છે. અન્ના હજારેએ રામલીલા મેદાનમાં ખેડૂતોના અધિકાર માટે…

ગ્રામીણ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમોમાં ઉત્પાદિત વસ્તુઓનો આંતરરાષ્ટ્રીય કક્ષાનો ટ્રેડ ફેર

ગ્રામીણ વિકાસ મંત્રાલય અંતર્ગત રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન એટલે કે NRLM દ્વારા ૨૩ માર્ચ થી ૧ એપ્રિલ, ૨૦૧૮ દરમિયાન ‘‘આજીવિકા-૨૦૧૮’’…