ભારત

 આજે આંબેડકર જયંતી

ડો. ભીમરાવ આંબેડકરનાં જન્મ દિવસને સમગ્ર ભારતમાં આંબેડકર જયંતી તરીકે ઉજવવામાં આવે છે. ઘણા લોકો તેને ભીમ જયંતી પણ કહે…

કૌભાંડનું પુનરાવર્તન ના થાય એ માટે RBI એ બેંકો માટે નવા નિયમો બહાર પાડ્યા 

એક પછી એક વિવિધ બેન્કોના કૌંભાડો બહાર પડતા આરબીઆઇએ અનેક પગલા ભરવાની શરૂઆત કરી દીધી છે. હવે કોર્પોરેટ સેકટર, ખાસ…

બેન્કોની કેશવાન માટે રીઝર્વ બેંક દ્વારા જારી નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી

રિઝર્વ બૅન્કે છ એપ્રિલે એક પરિપત્ર જાહેર કર્યો છે, જે મુજબ બૅન્કો દ્વારા રોકડની કરવામાં આવતી હેરફેર માટે બહારની કંપનીઓના…

પદ્માવતના આ સ્ટારને દાદાસાહેબ ફાળકે એવોર્ડ

અનુષ્કા શર્માને પાથબ્રેકિંગ પ્રોડ્યુસર માટે દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ ખબર આવતાની સાથે જ તેના ફેન્સ ખુબ ખુશ…

અફીણ અને કોકેઇન મોટા પ્રમાણ જપ્ત

રાજસ્થાનમાં જોધપુર એનસીબીની ટીમે એક મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવતા ૧૯.૯૩૦ કિલોગ્રામ અફીણની ભૂકી સાથે ૫૬.૮૫૦ કેલોગ્રામ અફીણ પકડ્યું છે. એનસીબી તથા…

ઇસરો દ્વારા નેવિગેશન સેટેલાઇટ આઇઆરએનએસએસ-૧ લોંચ

ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો)એ ગુરુવારે નવા નેવિગેશન સેટેલાઇટને લેંચ કર્યો. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત ધવન અંચરીક્ષ કેન્દ્રથી સવારે ચાર…

Latest News