ભારત

કરોડોનું કૌંભાડ કરીને ભાગી જનારા ગુનેગારો મામલે વટહુકમ હેઠળ ED 15,000 કરોડની મિલકત જપ્ત કરશે

કરોડોનું કૌંભાડ કરીને ભાગી જનારા ગુનેગારો મામલે તેઓની મિલકતો જપ્ત કરવા માટેનો વટહુકમ જારી થયા પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી) વિજય માલ્યા…

ડાકોટા ડીસી – ૩: ભારતીય હવાઈ દળના વિન્ટેજ એરક્રાફ્ટ ફ્લાઈટમાં સામેલ થશે

નવી દિલ્હીઃ ૧૯૪૦ના વિન્ટેજનું ડાકોટા ડીસી – ૩ એરક્રાફ્ટ ટૂંક સમયમાં ભારતીય હવાઈ દળના વિન્ટેજ એરક્રાફ્ટ ફ્લાઈટમાં સામેલ થશે. ડાકોટા…

ભારતીય વાયુસેનાના કર્મચારીએ આઈએસએસએફ વર્લ્ડ કપમાં રજત પદક જીત્યો

ભારતીય વાયુસેનામાં સાર્જેંટ શહજર રિજવીએ દક્ષિણ કોરિયામાં આયોજિત થઇ રહેલા આઈએસએસએફ વર્લ્ડ કપમાં રજત પદક મેળવ્યો છે.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય ગ્રામિણ સ્વરાજ અભિયાનનો પ્રારંભ કરાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશમાં મંડલા ખાતે એક જાહેર સભામાં રાષ્ટ્રીય ગ્રામિણ સ્વરાજ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. તેમણે આગામી પાંચ વર્ષ…

આશારામ સહિત પાંચ આરોપી દોષિત

દુષ્કર્મ કેસમાં આશારામને આજે જોધપુર કોર્ટમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. આશારામ બાપુ તરીકે ઓળખાતા સંત આજે શેતાન સાબિત થઇ ગયા…

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં બીજા દિવસે પણ કમાન્ડોનું ઓપરેશન જારી : બીજા 11 નકસલીઓ ઠાર  

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં સેનાએ મોટી સફળતા મેળવી છે. 2 દિવસથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં અત્યાર સુધી પોલીસ અને CRPF જવાનોએ 33 નક્સલીઓને…

Latest News