ભારત

બેક કૌભાંડ અંગે સંસદીય સમિતિનું RBI ગવર્નરને સમન્સ : ૧૭ મેના રોજ હાજરી આપવી પડશે

દેશમાં છેલ્લા અનેક મહિનાઓથી બહાર આવી રહેલા બેંકના અનેક  કૌભાંડ અંગે સવાલોના જવાબ આપવા સંસદની એક સમિતિએ રિઝર્વ બેંકના ગવર્નર…

મધ્યપ્રદેશ, બિહાર અને ગુજરાત સહીત અનેક રાજ્યોમાં નાણાની ભારે તંગી

કાળા નાણાનું નિવારણ કરવા માટે લાવવામાં આવેલ નોટબંધીના સમયે નાણાની અછતનો જે માહોલ સર્જાયો હતો તેવો માહોલ ફરી એકવાર અનેક…

આ વર્ષે ચોમાસું એકંદરે સારું રહેવાની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આ વર્ષના ચોમાસાના આંકડાને જારી કર્યા છે અને એવુ અનુમાન વ્યક્ત કર્યું છે કે આ વર્ષે ચોમાસુ સામાન્ય…

ઇન્સોલ્વન્સી એન્ડ બૅન્કરપ્સી કોડનો બેફામ દુરુપયોગ : એક નવા પ્રકારનું કૌભાંડ

ઇન્સોલ્વન્સી એન્ડ બૅન્ક રપ્સી કોડનો બેફામ દુરુપયોગ કરીને બૅન્કના લેણાની માંડ ૨૫થી ૩૦ ટકા રકમમાં જ સેટલમેન્ટ કરીને બૅન્કના અધિકારીઓ…

૨૦૦૭માં હૈદરાબાદમાં થયેલ મક્કા મસ્જિદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં અસીમાનંદ સહિત પાંચ આરોપીઓને NIAની વિશેષ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા

હૈદરાબાદમાં મક્કા મસ્જિદમાં ૨૦૦૭માં થયેલા બોમ્બ ધડાકા કેસના તમામ પાંચ આરોપીઓને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની વિશેષ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા…

નક્કી કરેલ સ્થળ પર ઉપવાસ કાર્યક્રમને મંજૂરી ન મળતા પ્રવીણ તોગડિયા આજે વિહિપના કાર્યાલયે જ ઉપવાસ પર બેસશે.

વિશ્વ હિન્દુ પરિષદમાંથી ખૂબ જ ખરાબ રીતે હાંકી કાઢવામાં આવેલા ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ ડો. પ્રવીણ તોગડિયાના આમરણ ઉપવાસને લઈને…

Latest News