ભારત

આધારકાર્ડને મોબાઈલ સાથે લીંક કરવું ફરજીયાત નથી :  સુપ્રીમકોર્ટની ટકોર

આધાર કાર્ડ અંગેના કેસની સુનાવણી કરી રહેલી દેશની સર્વોચ્ચ અદાલતે કહ્યું કે તેમણે ક્યારેય મોબાઈલ નંબર સાથે આધાર લિંક કરવાનો…

કંપની દ્વારા પી.એફ. જમા ના થાય તો કર્મચારીને તુરત જ થશે તેની જાણ

એમ્પલોઈ પ્રોવિડન્ડ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ પોતાના મેમ્બર્સ માટે એક નવી સુવિધા શરૂ કરી છે. જેના હેઠળ કોઈ મેમ્બરના PF…

આસારામને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા :  અન્ય બે સાથી શિલ્પી અને શરદને પણ ૨૦ વર્ષની સજા

કથિત ધર્મગુરુ એવા આસારામને એક ૧૬ વર્ષની સગીરા પર બળાત્કાર કરવાના કેસમાં દોષીત જાહેર કરીને આજીવન કારાવાસની સજા ફટકારી છે.…

કુશીનગર  રેલ દૂર્ઘટના વિશે કેન્દ્રીય રેલ મંત્રી પીયૂષ ગોયલનું નિવેદન

તમકુહી રોડ અ દુદાહી સ્ટેશન વચ્ચે સ્થિત માનવ રહિત રેલવે ક્રોસિંગ પર એક દૂર્ઘટનાપૂર્ણ દૂર્ઘટના ઘટી. આ ઘટનાને લઇને ફરીથી…

લેંડિંગ ક્રાફ્ટ યૂટિલિટી એમકે-IV પ્રોજેક્ટનું ત્રીજુ જહાજ નૌસેનામાં સમાવિષ્ટ

લેંડિંગ ક્રાફ્ટ યૂટિલિટી એમ કે-IV પ્રોજેક્ટના ત્રીજા જહાજને પોર્ટ બ્લેયરમાં ભારતીય નૌસેનામાં સમાવિષ્ટ કરવામાં આવ્યું. વાઇસ એડમિરલ બિમલ વર્મા, એવીએસએમ,…

કરોડોનું કૌંભાડ કરીને ભાગી જનારા ગુનેગારો મામલે વટહુકમ હેઠળ ED 15,000 કરોડની મિલકત જપ્ત કરશે

કરોડોનું કૌંભાડ કરીને ભાગી જનારા ગુનેગારો મામલે તેઓની મિલકતો જપ્ત કરવા માટેનો વટહુકમ જારી થયા પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી) વિજય માલ્યા…