ભારત

નીટ પીજી અને નીટ એસએસના કટઓફ પરસેંટાઇલમાં ૧૫ ટકાનો ઘટાડો

સ્વાસ્થ્યસ્વાસ્થ્યત્થા પરિવાર કલ્યાણ મંત્રાલયે નીટ પીજી અને નીટ એસએસના કટઓફ પરસેંટાઇલ ૧૫ ટકા ઘટાડી દીધા છે. આ નિર્ણયથી ૧૮૦૦૦ વિદ્યાર્થીઓને…

કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથની મધ્ય પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખપદે નિમણુંક  

ચાલુ વર્ષના અંતમાં મધ્યપ્રદેશમાં ચૂંટણી આવવાની છે તેના અનુસંધાને પક્ષમાં માળખાગત પરિવર્તનને ધ્યાનમાં લઈને  કોંગ્રેસે તેમના વરિષ્ઠ નેતા કમલનાથને તેમના…

શરદ યાદવના ટેકેદારોએ ‘લોકતાંત્રિક જનતા દળ’ નામના નવા પક્ષની સ્થાપના કરી

જનતા દળ-યુના બળવાખોર નેતા શરદ યાદવના ટેકેદારોએ આજે લોકતંત્રિક જનતા દળ(LJD) નામના એક નવા જ પક્ષની સ્થાપનાની જાહેરાત કરતાં હવે…

ભારતીય પાસપોર્ટની માન્યતા રદ કરેલ હોવા છતાં કૌંભાડી નીરવ મોદી વિવિધ દેશોની સફર કરીને હાલમાં ન્યૂયોર્કમાં હોવાનો રીપોર્ટ    

પંજાબ નેશનલ બેંક સાથે કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને વિદેશ ભાગી ગયેલો જ્વેલર નીરવ મોદી હજુ પણ ભારતીય પાસપોર્ટ પર બિંદાસ…

સુપ્રીમ કોર્ટના જજ તરીકે કે. એમ. જોસેફની નિમણૂંક મામલે શાસક અને વિપક્ષ આમને-સામને  

ઉત્તરાખંડ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ કે. એમ. જોસેફને સુપ્રીમ કોર્ટના જજ બનાવવાનો કોલાજિયમનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારે પાછો મોકલી દીધો છે. કેન્દ્ર…

સિંહના સ્થળાંતર બાબતે વિવિધ પાસાં પર અભ્યાસ પછી જ તે યોગ્ય વિકલ્પ બની શકે 

સિંહોની સલામતી અને સુરક્ષા માટે મધ્યપ્રદેશ કે દેશના અન્ય કોઇ જંગલોમાં તેનું સ્થળાંતર કરવું, એ વિકલ્પ કેટલો ઉ૫યોગી સાબિત થશે…