ભારત

આયુર્વેદિક ગુણોથી ભરપૂર એવા ઊંટડીના દૂધની શહેરોમાં માંગ વધી

આર્યુવેદિક ગુણોથી ભરપૂર એવા ઉંટડીના દૂધની માંગ આજકાલ વધી છે. ખાસ કરીને મોટા શહેરોમાં ઉંટડીના દૂધની માંગ વધી છે. આ…

વારાણસીમાં નવો બની રહેલો ફલાયઓવર તૂટી પડતાં ૧૮ લોકોના કરુણ મોતઃ મૃતકોના પરિવારજનોને પાંચ લાખ વળતરની જાહેરાત  

વડાપ્રધાન મોદીના મત વિસ્તાર એવા વારાણસીમાં રેલવે સ્ટેશનની પાસે નવો બની રહેલો  ફલાયઓવર તૂટી પડતાં ૧૬ લોકોનાં કરુણ મોત થયા…

ડોલર સામે રૂપિયો ગગડીને 16 મહિનાની સૌથી નીચી સપાટીએ

ભારતમાં આર્થિક મોરચે ફરી એક વખત નિરાશાજનક ચિત્ર સપાટી પર આવ્યું છે. રૂપિયો ગગડીને ૧૬ મહિનાની નીચલી સપાટીએ આવી ગયો…

ઉત્તરપ્રદેશ બાદ કર્ણાટક ચૂંટણીમાં પણ ‘પેજ પ્રમુખ ફોર્મ્યુલા’ ભાજપ માટે કામ કરી ગઈ

કર્ણાટકમાં ફરી એક વખત કેસરિયો લહેરાવા જઈ રહ્યો છે. મોદી મેજિક ઉપરાંત ભાજપનુ બૂથ મેનેમજમેન્ટ અને પેજ પ્રમુખ ફોર્મ્યુલા ફરી…

લોકસભાની આગામી ચૂંટણીને અનુલક્ષીને મોદી સરકારના મંત્રાલયમાં નાણાખાતા સહીત ધરખમ ફેરફારો

મોદી સરકારે પોતાના મંત્રાલયમાં કેટલાક મોટા ફેરફાર કાર્ય છે. અરુણ જેટલી પાસે રહેલા નાણા  મંત્રાલયને તેઓની એક મહિનાથી ચાલતી બીમારીના…

નવ વખત નોબેલ માટે નોમિનેટ થયેલા ભારતીય વૈજ્ઞાનિક ઈ.સી.જી. સુદર્શનનું 86 વર્ષે નિધન   

અમેરિકાના ટેક્સાસમાં રહેતા ભારતીય વિજ્ઞાની ઈ.સી.જી. સુદર્શનનું ગઈકાલે ૮૬ વર્ષની વયે અવસાન થયું. ભૌતિકશાસ્ત્રના વૈશ્વિક જ્ઞાતા ડૉ. સુદર્શન વિવિધ તબક્કે…