ભારત

આ વર્ષે ભારતથી ૧,૭૫,૦૨૫ હજયાત્રીઓ હજ પર જશે

આઝાદી પછી પ્રથમવાર આ વર્ષે ભારતથી વિક્રમજનક સંખ્યામાં ૧,૭૫,૦૨૫ મુસ્લિમો હજયાત્રા પર જશે, તેમ કેન્દ્રીય અલ્પસંખ્યક બાબતોના મંત્રી અબ્બાસ નકવીએ…

મહારાષ્ટ્રના ગઢ ચિરોલીમાં સીઆરપીએફ જવાનોના સર્ચ ઓપરેશનમાં ૧૬ નક્સલીઓના મોત

મહારાષ્ટ્ર્રનાગઢ ચિરોલીમાં પોલીસે આજે નકસલવાદીઓ સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી હતી. પોલીસ સાથેની અથડામણમાં ૧૬ નકસલવાદી ઠાર થયા…

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોસ્કો એક્ટ પર સંશોધન માટે આપી મંજૂરી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોસ્કો એક્ટ પર સંશોધન કરવાની મંજૂરી આપી દીધી છે. સરકાર દ્વારા આ કાયદાના સંશોધન માટે પરવાનગી આપવાની…

એર ઈન્ડિયાની અમૃતસર-દિલ્હી ફ્લાઇટ ખરાબ હવામાનના પગલે ગંભીર અકસ્માતથી માંડ માંડ ઉગરી

એર ઈન્ડિયાની અમૃતસરથી દિલ્હી જતી ફ્લાઇટ ૧૫ હજાર ફૂટની ઊંચાઈએ ખરાબ હવામાનના કારણે ડગમગવાનું શરૂ થતાં ૨૪૦ મુસાફરના જીવ અદ્ધર…

‘મેક ઇન્ડિયા’ અંતર્ગત ભારતીય સેનામાં 300 નાગ એન્ટી-ટેન્ક મિસાઈલોનો સમાવેશ થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમને રક્ષા ક્ષેત્રમાં મોટી સફળતા મળી છે. આ કાર્યક્રમ અંતર્ગત 300 નાગ એન્ટી-ટેન્ક મિસાઈલો…

દેશભરમાં બનશે દોઢ લાખ વેલનેસ સેંટર

બીજા રાષ્ટ્રીય ગુણવત્તા સમ્મેલનનું ઉદ્ઘાટન કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર રાજ્ય મંત્રી અશ્વિની ચોબે દ્વારા કરવામાં આવ્યું. અહિંયા તેઓએ દેશના વિભિન્ન…