ભારત

કુશીનગર  રેલ દૂર્ઘટના વિશે કેન્દ્રીય રેલ મંત્રી પીયૂષ ગોયલનું નિવેદન

તમકુહી રોડ અ દુદાહી સ્ટેશન વચ્ચે સ્થિત માનવ રહિત રેલવે ક્રોસિંગ પર એક દૂર્ઘટનાપૂર્ણ દૂર્ઘટના ઘટી. આ ઘટનાને લઇને ફરીથી…

લેંડિંગ ક્રાફ્ટ યૂટિલિટી એમકે-IV પ્રોજેક્ટનું ત્રીજુ જહાજ નૌસેનામાં સમાવિષ્ટ

લેંડિંગ ક્રાફ્ટ યૂટિલિટી એમ કે-IV પ્રોજેક્ટના ત્રીજા જહાજને પોર્ટ બ્લેયરમાં ભારતીય નૌસેનામાં સમાવિષ્ટ કરવામાં આવ્યું. વાઇસ એડમિરલ બિમલ વર્મા, એવીએસએમ,…

કરોડોનું કૌંભાડ કરીને ભાગી જનારા ગુનેગારો મામલે વટહુકમ હેઠળ ED 15,000 કરોડની મિલકત જપ્ત કરશે

કરોડોનું કૌંભાડ કરીને ભાગી જનારા ગુનેગારો મામલે તેઓની મિલકતો જપ્ત કરવા માટેનો વટહુકમ જારી થયા પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી) વિજય માલ્યા…

ડાકોટા ડીસી – ૩: ભારતીય હવાઈ દળના વિન્ટેજ એરક્રાફ્ટ ફ્લાઈટમાં સામેલ થશે

નવી દિલ્હીઃ ૧૯૪૦ના વિન્ટેજનું ડાકોટા ડીસી – ૩ એરક્રાફ્ટ ટૂંક સમયમાં ભારતીય હવાઈ દળના વિન્ટેજ એરક્રાફ્ટ ફ્લાઈટમાં સામેલ થશે. ડાકોટા…

ભારતીય વાયુસેનાના કર્મચારીએ આઈએસએસએફ વર્લ્ડ કપમાં રજત પદક જીત્યો

ભારતીય વાયુસેનામાં સાર્જેંટ શહજર રિજવીએ દક્ષિણ કોરિયામાં આયોજિત થઇ રહેલા આઈએસએસએફ વર્લ્ડ કપમાં રજત પદક મેળવ્યો છે.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય ગ્રામિણ સ્વરાજ અભિયાનનો પ્રારંભ કરાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશમાં મંડલા ખાતે એક જાહેર સભામાં રાષ્ટ્રીય ગ્રામિણ સ્વરાજ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. તેમણે આગામી પાંચ વર્ષ…