ભારત

ભારતીય પાસપોર્ટની માન્યતા રદ કરેલ હોવા છતાં કૌંભાડી નીરવ મોદી વિવિધ દેશોની સફર કરીને હાલમાં ન્યૂયોર્કમાં હોવાનો રીપોર્ટ    

પંજાબ નેશનલ બેંક સાથે કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને વિદેશ ભાગી ગયેલો જ્વેલર નીરવ મોદી હજુ પણ ભારતીય પાસપોર્ટ પર બિંદાસ…

સુપ્રીમ કોર્ટના જજ તરીકે કે. એમ. જોસેફની નિમણૂંક મામલે શાસક અને વિપક્ષ આમને-સામને  

ઉત્તરાખંડ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ કે. એમ. જોસેફને સુપ્રીમ કોર્ટના જજ બનાવવાનો કોલાજિયમનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારે પાછો મોકલી દીધો છે. કેન્દ્ર…

સિંહના સ્થળાંતર બાબતે વિવિધ પાસાં પર અભ્યાસ પછી જ તે યોગ્ય વિકલ્પ બની શકે 

સિંહોની સલામતી અને સુરક્ષા માટે મધ્યપ્રદેશ કે દેશના અન્ય કોઇ જંગલોમાં તેનું સ્થળાંતર કરવું, એ વિકલ્પ કેટલો ઉ૫યોગી સાબિત થશે…

આધારકાર્ડને મોબાઈલ સાથે લીંક કરવું ફરજીયાત નથી :  સુપ્રીમકોર્ટની ટકોર

આધાર કાર્ડ અંગેના કેસની સુનાવણી કરી રહેલી દેશની સર્વોચ્ચ અદાલતે કહ્યું કે તેમણે ક્યારેય મોબાઈલ નંબર સાથે આધાર લિંક કરવાનો…

કંપની દ્વારા પી.એફ. જમા ના થાય તો કર્મચારીને તુરત જ થશે તેની જાણ

એમ્પલોઈ પ્રોવિડન્ડ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ પોતાના મેમ્બર્સ માટે એક નવી સુવિધા શરૂ કરી છે. જેના હેઠળ કોઈ મેમ્બરના PF…

આસારામને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા :  અન્ય બે સાથી શિલ્પી અને શરદને પણ ૨૦ વર્ષની સજા

કથિત ધર્મગુરુ એવા આસારામને એક ૧૬ વર્ષની સગીરા પર બળાત્કાર કરવાના કેસમાં દોષીત જાહેર કરીને આજીવન કારાવાસની સજા ફટકારી છે.…