ભારત

સિંધુદુર્ગ હવાઈ મથક મહારાષ્ટ્રમાં ઉડ્ડયન ક્ષેત્રને પ્રોત્સાહિત કરશે

મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં સ્થિત પરુલેચિપીમાં 2018 સુધીમાં એક નવા હવાઈમથકનું નિર્માણ કાર્ય પૂરું થઈ જશે. પરિયોજનાનું કાર્ય આ વર્ષે જૂનમાં…

એપ્રિલ ૨૦૧૮માં જીએસટી આવક ૧ લાખ કરોડ રૂપિયાથી પણ વધુ

એપ્રિલ ૨૦૧૮માં કુલ જીએસટી આવક સંગ્રહ કુલ મળીને ૧,૦૩,૪૫૮ કરોડ રૂપિયા થઇ છે, જેમાં ૧૬૬૫૨ કરોડ રૂપિયાના સીજીએસટી, ૨૫૭૦૪ કરોડ…

અલ્ટ્રાટેક સિમેન્ટ લિ. દ્વારા ઈન્ડિયાનેક્સ્ટ 2018ના વિજેતા જાહેર

આદિત્ય બિરલા ગ્રુપ કંપની અલ્ટ્રાટેક સિમેન્ટ લિ. દ્વારા આજે ઈન્ડિયાનેક્સ્ટ 2017-18- બિલ્ડિંગ ફોર અ બિલિયનના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી.…

નીટ પીજી અને નીટ એસએસના કટઓફ પરસેંટાઇલમાં ૧૫ ટકાનો ઘટાડો

સ્વાસ્થ્યસ્વાસ્થ્યત્થા પરિવાર કલ્યાણ મંત્રાલયે નીટ પીજી અને નીટ એસએસના કટઓફ પરસેંટાઇલ ૧૫ ટકા ઘટાડી દીધા છે. આ નિર્ણયથી ૧૮૦૦૦ વિદ્યાર્થીઓને…

કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથની મધ્ય પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખપદે નિમણુંક  

ચાલુ વર્ષના અંતમાં મધ્યપ્રદેશમાં ચૂંટણી આવવાની છે તેના અનુસંધાને પક્ષમાં માળખાગત પરિવર્તનને ધ્યાનમાં લઈને  કોંગ્રેસે તેમના વરિષ્ઠ નેતા કમલનાથને તેમના…

શરદ યાદવના ટેકેદારોએ ‘લોકતાંત્રિક જનતા દળ’ નામના નવા પક્ષની સ્થાપના કરી

જનતા દળ-યુના બળવાખોર નેતા શરદ યાદવના ટેકેદારોએ આજે લોકતંત્રિક જનતા દળ(LJD) નામના એક નવા જ પક્ષની સ્થાપનાની જાહેરાત કરતાં હવે…