ભારત

નવી દિલ્હી ખાતે યોજાયેલ ૧૫૦મી ગાંધી જયંતિ ઉજવણી સમિતિની પ્રથમ રાષ્ટ્રીય બેઠકમાં મુખ્યમંત્રી ઉપસ્થિત

૨૦૧૯માં ૧૫૦મી ગાંધી જયંતિની ઉજવણીના આયોજન અંગેની સમિતિની પ્રથમ રાષ્ટ્રીય બેઠક નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિશ્રીની અધ્યક્ષતામાં મળી હતી.…

PMVVY હેઠળ વરિષ્ઠ નાગરિકો માટે રોકાણની મર્યાદા બમણી

આર્થિક અને સામાજિક સુધારા માટેની સરકારની પ્રતિબદ્ધતાનાં ભાગરૂપે પ્રધાનમંત્રી વયવંદન યોજના (PMVVY) હેઠળ રોકાણની મર્યાદા વધારીને 7.5 લાખ રૂપિયામાંથી 15…

ઇપીએફઓએ પોતાના ડેટા સેંટરથી કોઇ પણ ડેટા લીક બાબતે શું જણાવ્યું?

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ)એ ડેટા સુરક્ષા તથા સુરક્ષા સંરક્ષણ અંતર્ગત કોઇપણ ખામીની તપાસ પૂર્ણ થવા સુધી સહભાગી સેવા કેન્દ્રોના…

આઈસીએઆઈ અને એસએઆઈસીએ વચ્ચે પારસ્પરિક માન્યતા સમજૂતીને મંજૂરી

ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટડ એકાઉંટ્સ ઓફ ઇંડિયા (આઈસીએઆઈ) અને સાઉથ આફ્રિકન ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટડ એકાઉંટ્સ (એસએઆઈસીએ) વચ્ચે પારસ્પરિક માન્યતા સમજૂતીને પ્રધાનમંત્રી…

૧૦૦૦ ઝાડનું સફળ સ્થળાંતર અને પુનઃરોપણ કરવામાં આવ્યું

માત્ર એક વર્ષમાં ૧૦૦૦ ઝાડોનું કાન્હા શાંતિ વનમ્ ખાતે સફળ સ્થળાંતર કરવાની જાહેરાત હૈદરાબાદ સ્થિત હાર્ટફુલનેશ ઇંસ્ટિટ્યુટ દ્વારા કરવામાં આવી…

મેજર જનરલ અન્નકુટ્ટીબાબૂએ એડીજી, એમએનએસનો હોદ્દો સંભાળ્યો

મેજર જનરલ અનનકુટ્ટીબાબૂએ ૧ મે, ૨૦૧૮ના રોજ સૈન્ય નર્સિંગ સેવા (એમએનએસ)માં એડિશનલ ડિરેક્ટર જનરલનો હોદ્દો સંભાળ્યો છે. તેમણે મેજર જનરલ…