ભારત

નવ વખત નોબેલ માટે નોમિનેટ થયેલા ભારતીય વૈજ્ઞાનિક ઈ.સી.જી. સુદર્શનનું 86 વર્ષે નિધન   

અમેરિકાના ટેક્સાસમાં રહેતા ભારતીય વિજ્ઞાની ઈ.સી.જી. સુદર્શનનું ગઈકાલે ૮૬ વર્ષની વયે અવસાન થયું. ભૌતિકશાસ્ત્રના વૈશ્વિક જ્ઞાતા ડૉ. સુદર્શન વિવિધ તબક્કે…

સોશિયલ મીડિયામાં કોઈ પોસ્ટને શેર કે ફોરવર્ડ કરવાથી સમર્થન માની લેવાની એ બાબતે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે – મદ્રાસ હાઈકોર્ટ

ગઈકાલે મદ્રાસ હાઈકોટે સોશિયલ મીડિયા પોસ્ટની બાબતે એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યો છે.  કોર્ટે કહ્યું હતું કે તમે બીજા…

કર્ણાટક ચૂંટણીઃ બીજેપી બનાવી શકે છે સરકાર

બેંગલુરૂઃ કર્ણાટક ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે. મત ગણતરીની શરૂઆત થઇ ત્યારે પ્રવાહોમાં કોંગ્રેસનું પલડુ ભારે લાગી રહ્યું હતું,…

આ એપ્સ પર જૂઓ ચૂંટણીની અપડેટ્સ..

શું કર્ણાટકમાં ભાજપ પોતાની સરકાર ફરી બનાવી શકશે કે નહી તે મોટો સવાલ છે. ઘણા લોકો એવું કહી રહ્યાં છે…

૫૭% લોકોએ માન્યુ કે યોગ્ય દિશામાં કામ કરી રહી છે મોદી સરકાર

કેન્દ્રમાં સરકાર બનાવી મોદી સરકારના કાર્યકાળને ૪ વર્ષ પુરા થવા જઇ રહ્યાં છે. આ સત્તા મેળવવા માટે મોદી સરકાર જનતાને…

૨૦૧૯ની લોકસભાની ચૂંટણી જીતવા ત્રીજા મોરચાની જગાએ વિપક્ષોએ એક થવું વધુ જરૂરી : શરદ યાદવ

૨૦૧૯ની લોકસભાની ચૂંટણીના એંધાણ વચ્ચે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે લોકસભાની ચૂંટણી પહેલા ત્રીજો મોરચો રચવામાં આવી શકે છે.…

Latest News