ભારત

મુંબઈના પૂર્વ જોઈન્ટ કમિશ્નર હિમાંશુ રોયે કેન્સરની બિમારીથી કંટાળી ગોળી મારીને આત્મહત્યા કરી

મુંબઇ:  પોલીસ અધિકારી અને પૂર્વ જોઇન્ટ કમિશ્નર મુંબઇના હિંમાશું રોયે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. હિંમાંશુ રોયને કેંસર…

રેલવેમાં એલએચબી વાતાનુકૂલિત કોચને મળ્યું નવુ સ્વરૂપ

રેલ કોચ ડિઝાઇન ઇનોવેશન યોજનાની ભાગરૂપે રેલ મંત્રાલય અંતર્ગત ઉત્પાદન એકમ ઇટ્રેગ્રલ કોચ ફેક્ટ્રી (આઈસીએફ)ના એલએસીસીએન એટલે કે એલએચબી ૩…

વિરેન્દ્ર સેહવાગ લેશે મોટો નિર્ણય…

આઇ.પી.એલમાં કિંગ્સ ઇલેવન પંજાબનું પ્રદર્શન ઠીકઠાક રહ્યું છે. ટીમની 10 મેચમાંથી 6 મેચમાં જીત મેળવી અને 4માં હાર મેળવીને ત્રીજા…

આગામી વર્ષ ૨૦૧૯ના કુંભ મેળાનું આયોજન…

વર્ષ ૨૦૧૯ની ૧૪મી જાન્યુઆરીથી કુંભ મેળાનો પ્રારંભ થશે અને ૫૦ દિવસ સુધી ચાલશે તેમ પ્રયાગરાજ મેળા પ્રાધિકરણે માહિતી આપી હતી.…

કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર પડઘમ શાંત : આવતીકાલે મતદાન

પરસ્પર બેઉ પક્ષોના વિવિધ આક્ષેપો અને વચનો બાદ ગઈ કાલે કર્ણાટકની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત પડી ગયા હતા. ગઈકાલે છેલ્લા…

શત્રુઘ્ન સિંહાએ ટ્વીટ કરી પીએમ મોદી પર કર્યો સીધો પ્રહાર

હાલમાં કર્ણાટક ચૂંટણીને લઇને રાજનીતિ શીખરે પહોંચી છે. કર્ણાટકમાં વિવિધ સ્થળે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા અનેક રેલીયો યોજાઇ ગઇ. આ…