ભારત

સાયબર ક્રાઇમની ઓનલાઇન ફરિયાદ માટે પોર્ટલને જલ્દી લોંચ કરોઃ કેન્દ્રીય ગૃહ મંત્રી

કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે સાયબર જગતના અપરાધના નવા પડકારો પ્રત્યે સાવધાન રહેવા અને સાયબર સુરક્ષામાં સુધારો લાવવા ગંભીર પગલા…

ખાદી ગ્રામોદ્યોગ આયોગ અને એર ઇંડિયા વચ્ચે ૮ કરોડનો કરાર

ખાદી તથા ગ્રામોદ્યોગ આયોગ (કેવીઆઈસી)ને સતત ત્રીજી વાર એર ઇંડિયા પાસેથી પોતાના આંતરરાષ્ટ્રીય યાત્રીયોને સુવિધા કિટ પુરી પાડવા માટે ૮…

જીએસટીએ અર્થવ્યવસ્થાને નિયમિત બનાવી

જીએસટીએ અર્થવ્યવસ્થાનું નિયમન કર્યું છે, જેના પરિણામ સ્વરૂપ મળનારી સૂચનાથી ન માત્ર અપ્રત્યક્ષ કરના સંગ્રહમાં વૃદ્ધિ થશે પરંતુ પ્રત્યક્ષ કરોના…

દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાની તબિયત લથડી

દિલ્હીમાં છેલ્લા આઠ દિવસથી ધરણા પર બેઠેલા અરવિંદ કેજરીવાલ અને તેમના મંત્રી ધરણા બંધ કરે તેવી શક્યતા દેખાઇ નથી રહી.…

શિવસેનાનો પ્રહાર -સીતારમણ દેશના સૌથી નબળા રક્ષામંત્રી

શિવસેનાએ ફરી એક વાર મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. જમ્મુ-કશ્મીરને લઇને સવાલ ઉઠાવ્યો છે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં રક્ષામંત્રી…

HCએ કેજરીવાલને શું કહ્યુ ?

દિલ્હીમાં ચાલી રહેલા સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે ચાલી રહેલા વિવાદમાં હવે દિલ્હીની હાઇકોર્ટે ટિપ્પણી કરી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છેલ્લા…

Latest News