કિંગફીશર એરલાઇન્સના સ્ટાફ દ્વારા સરકારને ઉદ્દેશીને એક પત્ર લખવામાં આવ્યો હતો. આ પત્રમાં ઘણા સમય થી બાકી રહેલી સેલરી માટે…
મિસ ઇડિંયા ૨૦૧૮ના તાજ માટે તામિલનાડુની અનુકૃતિ વાસની પસંદગી કરવામાં આવી છે. અનુકૃતિએ આ ખિતાબ ૨૯ સહપ્રતિસ્પર્ધીયોને હરાવીને જીત્યો છે.…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૧ જૂન, ૨૦૧૮ના રોજ દેહરાદૂન ખાતે યોજાનાર ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના સમારંભનું નેતૃત્વ કરશે.
મંગળવારે વહેલી સવારે ઇન્ડિગો કોલ સેન્ટર પર ફોન દ્વારા જયપુર-મુંબઇ ફ્લાઇટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી. ધમકીના પગલે એરપોર્ટ…
જમ્મુ-કશ્મીરમાં પીડીપી સાથે ગઠબંધન તોડીને ભારતીય જનતા પાર્ટીએ 2019ના પ્રચારનો પ્રારંભ કરી દીધો છે. ભારતીય જનતા પાર્ટીના લોકોને ખબર છે…
વર્ષ 1975માં અલ્હાબાદ હાઈકોટ અને તે પછી સુપ્રીમ કોર્ટે ઈન્દિરા ગાંધીની લોકસભાની બેઠક પર થયેલી ચૂંટણીને રદબાતલ કરી હતી તેને પગલે…

Sign in to your account