ભારત

કટરાના જંગલમાં લાગેલી આગ બુઝાવવા ભારતીય વાયુ સેના પ્રયત્નશીલ

ભારતીય વાયુ સેનાએ કટરાના જંગલમાં લાગેલી આગને બુઝાવવાના કાર્યમાં બામ્બી બકેટની સાથે એમએલએચ શ્રેણીના હિલિકોપ્ટરને કામ પર લગાવ્યા છે. બે…

આઈએએસવી તારિણીની ટીમને નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૭ એનાયત

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ નવી દિલ્હીમાં આઈએનએસવી તારિણીની ટીમને પ્રતિષ્ઠિત નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૭થી સમ્માનિત કરી.…

કાળઝાળ ગરમીના પગલે અમદાવાદની બ્લડ બેન્કોમાં રક્તદાન કરનારાની સંખ્યા ઘટતા લોહીની તંગી જેવી પરિસ્થિતિ  

ઉનાળાને કારણે શહેરની બ્લડ બેન્કમાં બ્લડ ડોનર્સની સંખ્યા ઘણી જ ઓછી થઈ ગઈ છે અને તેના કારણે લોહીની તંગીની સ્થિતિ…

અગર સરકારમાં દાનત હોય તો પેટ્રોલમાં 25 રૂપિયા સુધીનો ઘટાડો સંભવ છે  – પી. ચિદમ્બરમ

પેટ્રોલ અને ડીઝલના દિવસેને દિવસે વધતા ભાવો વચ્ચે પૂર્વ નાણાં મંત્રી પી ચિદમ્બરમે બુધવારે કેન્દ્ર સરકારને હાથ લીધી અને જણાવ્યુ…

તમિલનાડુના તુતીકોરીનમાં પ્રદુષણ મામલે વેદાન્તાના કોપર પ્લાન્ટનો વિરોધ કરતા લોકો પર પોલીસ ગોળીબાર : ૧૧ લોકોના મોત

તમિલનાડુના તુતિકોરિનમાં પ્રદૂષણના કારણોસર વેદાન્તા જૂથનું સ્ટરલાઇટ કોપર પ્લાન્ટ બંધ કરવા માટે ચાલી રહેલા દેખાવો દરમિયાન પોલીસે કરેલા ગોળીબારમાં ૧૧…

રમઝાનમાં કાશ્મીરમાં સીઝ ફાયરના નિર્ણય વચ્ચે જવાનો પર સ્થાનિકોનો હુમલો

રમઝાન મહિનાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ૧૮ વર્ષમાં પહેલી વખત કાશ્મીરમાં  આતંકીઓ વિરુદ્ધના સૈન્ય ઓપરેશનને વિરામ આપ્યો છે. આ વિરામ…